પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ગભરાઈ જવાને બદલે સ્‍વયંસૂચના આપીને આત્‍મબળ વધારો !

વર્તમાનમાં ભારત સાથે જ અન્‍ય કેટલાક રાષ્‍ટ્રોમાં ‘કોરોના’ નામક ચેપી વિષાણુનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી સર્વત્રનું જનજીવન ડામાડોળ થઈને સર્વસામાન્‍ય નાગરિકોમાં ભયપ્રદ વાતાવરણ નિર્માણ થયું છે. આવી પરિસ્‍થિતિમાં ‘નાનાં-નાનાં કારણોથી મન વિચલિત થવું, ચિંતા થવી, તેમજ બીક લાગીને અસ્‍વસ્‍થ થવું.

મહાપૂર જેવી ભીષણ આપત્‍કાલીન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સાધના કરીને આત્‍મબળ વધારો !

‘માનવીની ભગવાન પર કેટલી અતૂટ અને અઢળ શ્રદ્ધા હોવી જોઈએ’, તે આ ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવે છે. ભક્તિની આવી ઉચ્‍ચ સ્‍થિતિ મેળવવા માટે સાધના વિના પર્યાય નથી.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૩

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’

આયુર્વેદ – અનાદિ અને સ્‍થાયી માનવી જીવનનું શાસ્‍ત્ર

‘વિશ્‍વમાં એકપણ દ્રવ્‍ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે.

દુગ્‍ધજન્‍ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?

દૂધના પદાર્થોના શાસ્‍ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.

અનેક વિકારો માટે ઔષધ રહેલું પાનબીડું

આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્‍યદાયી ટેવ છે, એ નિશ્‍ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્‍ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !

રીંગણાંના ઔષધી ઉપયોગ

તાવમાં મોઢે સ્‍વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.

દુધી અને કડવી દુધીના ઔષધી ઉપયોગ

દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્‍ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.

ટમેટા

જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્‍યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્‍છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્‍ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.