શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી
‘શિયાળામાં સર્વસામાન્ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.
‘શિયાળામાં સર્વસામાન્ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.
કળિયુગમાં ધર્મક્રાંતિના કાળમાં જે સમયે વિશ્વ પર ભીષણ સંકટો આવવાનો આરંભ થશે, તે સમયે આવનારી પ્રત્યેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપત્તિ સાથે સ્વયંપૂર્ણ રીતે લડવું જ આવશ્યક છે.
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.
ચોમાસાના અંતમાં એકાએક પડનારા સૂરજના પ્રખર કિરણોને કારણે પિત્ત અને લોહી દૂષિત થઈને અનેક રોગ થાય છે.
‘ભગવાને આપણે બચાવવા જોઈએ’, જો એમ લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. ભલે ગમે તેટલી મોટી આપત્તિ આવી પડે, તો પણ ભગવાને તેના ભક્તોનું રક્ષણ કર્યું છે.
સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’
દેહલી સ્થિત એસ્કૉર્ટ હૃદય સંસ્થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્ણની હૃદયરોગની શસ્ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)
આયુર્વેદ અનુસાર શરદીના સર્વસામાન્ય રીતે ૪ પ્રકાર જોવા મળે છે.