આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

આપત્‍કાળમાં બજારમાં અનેક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૬

આપત્‍કાળની દૃષ્‍ટિએ કઈ કઈ વસ્‍તુઓ ઘરમાં હોવી, એ ક્યારેક એકદમ સૂઝતું નથી. વાચકો આવી વસ્‍તુઓ સહેલાઈથી વેચાતી લઈ શકે, એ હેતુથી આગળ વિવિધ વસ્‍તુઓની સૂચિ આપી છે.

ધૂમપાન : શ્‍વસનતંત્રના રોગ પ્રતિબંધિત થઈ શકે તેવો આયુર્વેદિક ઉપચાર !

વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો  પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્‍યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૫

આપત્‍કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્‍યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્‍યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪

વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્‍યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્‍યાદિના પાણીમાં વધારો થઈ શકે છે

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩

આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્‍યાદિ પરિબળો પર પણ આધારિત છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨

અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્‍નાન્‍નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્‍યાદિ કરવું આવશ્‍યક પુરવાર થાય છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૧

આપત્‍કાળમાં વાહન-વહેવાર ખોરવાઈ જાય છે. તેને કારણે સરકારી-યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલી સહાયતામાં અડચણો આવી શકે છે.

શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી

‘શિયાળામાં સર્વસામાન્‍ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.