કૃતિ અને વિચારોના સ્તર પર થનારી ભૂલો પર સ્વયંસૂચના લેવા માટે ‘અ ૧’ સ્વયંસૂચના પદ્ધતિ !
કાળ અનુસાર સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્વયંસૂચના બનાવવી !