દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.

અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !

અધેડ વયની વ્‍યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્‍નો નિર્માણ થાય છે.

મહાભારતના ઉદાહરણ પરથી ‘દ્વેષ કરવો અને વેર વાળવું’ આ દોષો પર માત કેવી રીતે કરવું ? આ વિશેનું માર્ગદર્શન

તમારા આયુષ્‍યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્‍વાધ્‍યાયી બનો ! ભગવાનનું નામસ્‍મરણ કરો ! કૃતજ્ઞતા વ્‍યક્ત કરો !

‘અસુરક્ષિતતાની ભાવના’ આ સ્‍વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌ના પાસાના લક્ષણોને કારણે થનારી હાનિ અને તેના પર માત કરવાથી થનારા લાભ !

કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌નું પાસું સુપ્‍ત અથવા અપ્રગટ સ્‍વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્‍ઠત્‍વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્‍ય અહમ્‌ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.

સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.

ગુરુકૃપાયોગ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધના

ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્‍તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ ! સ્વભાવદોષ દૂર કરિ ને જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે

કુળદેવીની ઉપાસના

કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.