વ્યક્ત થનારી અથવા મનમાં ઊમટનારી અયોગ્ય પ્રતિક્રિયા પર યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે સ્વયંસૂચના પદ્ધતિ ‘અ ૨’ !

દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્‍યેક વ્‍યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્‍યક્ત થતી હોય છે. અયોગ્‍ય પ્રતિક્રિયા સ્‍વભાદોષ અને અહમ્‌ને કારણે, જ્‍યારે યોગ્‍ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.

સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલનની પ્રક્રિયાની પરિણામકારિતા વધારવા માટે સ્‍વયંસૂચના પદ્ધતિનું મહત્વ !

ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.

કૃતિ અને વિચારોના સ્‍તર પર થનારી ભૂલો પર સ્‍વયંસૂચના લેવા માટે ‘અ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્‍વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્‍વયંસૂચના બનાવવી !

મનમાંના વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ કેવી રીતે ઓળખવો ?

મનના વિચારો અને પ્રતિક્રિયા બન્‍નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્‍યાનમાં આવતો નથી. તેને કારણે સ્‍વયંસૂચના બનાવવા માટે તે યોગ્‍ય સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.

દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.

અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !

અધેડ વયની વ્‍યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્‍નો નિર્માણ થાય છે.

મહાભારતના ઉદાહરણ પરથી ‘દ્વેષ કરવો અને વેર વાળવું’ આ દોષો પર માત કેવી રીતે કરવું ? આ વિશેનું માર્ગદર્શન

તમારા આયુષ્‍યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્‍વાધ્‍યાયી બનો ! ભગવાનનું નામસ્‍મરણ કરો ! કૃતજ્ઞતા વ્‍યક્ત કરો !

‘અસુરક્ષિતતાની ભાવના’ આ સ્‍વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌ના પાસાના લક્ષણોને કારણે થનારી હાનિ અને તેના પર માત કરવાથી થનારા લાભ !

કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌નું પાસું સુપ્‍ત અથવા અપ્રગટ સ્‍વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્‍ઠત્‍વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્‍ય અહમ્‌ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.

સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.