શ્‍વાસ સાથે નામજપ જોડી શકાય, તે માટે પૂ. ભગવંતકુમાર મેનરાયે કરેલું માર્ગદર્શન

ભગવાનના નામજપ સાથે તેમના ગુણ પણ કાર્યરત હોવાથી અખંડ નામજપ કરવાથી શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ સાધકોને થઈ શકે છે.

‘ઇ ૨’ સ્વયંસૂસૂચના પદ્ધતિથી પોતાને શિક્ષા કરીને (ચીટીયો ભરીને) પ્રબળ સ્વભાવદોષ અને અહમ્ ઓછા કરી શકીએ !

આ પદ્ધતિમાં આપણે જ્‍યારે-જ્‍યારે અયોગ્‍ય વિચાર અથવા અયોગ્‍ય આચરણ કરીએ છીએ, ત્‍યારે-ત્‍યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્‍ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે.

મન પર નામજપનું મહત્ત્વ કેળવનારી ‘ઇ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

નામજપ ચાલુ હોય ત્‍યારે ચિત્ત પર અન્‍ય નવા સંસ્‍કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્‍યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.

દર્શકની (જોનારાની) ભૂમિકામાં રહીને કઠિન પ્રસંગો ભણી જોવાની શિખામણ આપનારી ‘આ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

  ‘પ્રત્‍યેક વ્‍યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્‍યક્તિની સ્‍થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્‍પન્‍ન થાય છે.

અધિકારક્ષેત્રમાંની વ્‍યક્તિઓને આવનારો તણાવ દૂર કરવા માટે સહાયતા કરનારી ‘આ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

‘કેટલીકવાર અન્‍ય વ્‍યક્તિની ભૂલને કારણે મન પર તણાવ નિર્માણ થવો અથવા ચિંતા થવી ઇત્‍યાદિ પ્રકારની અયોગ્‍ય પ્રતિક્રિયા મનમાં આવે છે.

વિવિધ અઘરા પ્રસંગોનો સામનો કરવા માટે પ્રસંગનો મહાવરો કરવા ઉપયોગમાં લેવાતી ‘અ ૩’ સ્વયંસૂચના પદ્ધતિ !

સાધકોએ ઉપર પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવી અને એ સ્‍વયંસૂચના  સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.

વ્યક્ત થનારી અથવા મનમાં ઊમટનારી અયોગ્ય પ્રતિક્રિયા પર યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે સ્વયંસૂચના પદ્ધતિ ‘અ ૨’ !

દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્‍યેક વ્‍યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્‍યક્ત થતી હોય છે. અયોગ્‍ય પ્રતિક્રિયા સ્‍વભાદોષ અને અહમ્‌ને કારણે, જ્‍યારે યોગ્‍ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.

સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલનની પ્રક્રિયાની પરિણામકારિતા વધારવા માટે સ્‍વયંસૂચના પદ્ધતિનું મહત્વ !

ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.

કૃતિ અને વિચારોના સ્‍તર પર થનારી ભૂલો પર સ્‍વયંસૂચના લેવા માટે ‘અ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્‍વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્‍વયંસૂચના બનાવવી !

મનમાંના વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ કેવી રીતે ઓળખવો ?

મનના વિચારો અને પ્રતિક્રિયા બન્‍નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્‍યાનમાં આવતો નથી. તેને કારણે સ્‍વયંસૂચના બનાવવા માટે તે યોગ્‍ય સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.