કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં નવરાત્રોત્સવ કેવી રીતે ઊજવવો ?

કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ, તેમજ કેટલાક નિર્બંધોને કારણે આ વર્ષે કેટલાક ઠેકાણે નવરાત્રોત્સવ હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદા આવવાની છે.

નવરાત્રિ પૂજન

નવરાત્ર મહોત્સવમાં કુળાચાર પ્રમાણે ઘટસ્થાપના અને માળાબંધન કરવું. ખેતરમાંથી મૃત્તિકા (માટી) લાવીને તેનું બે વેઢાં (આંગળીનાં) જેટલું જાડું પડ કરવું તેમજ તેનું ચોરસ સ્થાન બનાવીને તેમાં પાંચ અથવા સાત પ્રકારના ધાન્ય ઉગાડવા.

નવરાત્રોત્સવમાં પલ્લી ભરવી વિધિ પાછળનું શાસ્ત્ર

પાંડવોના અજ્ઞાતવાસને સમયે તેરમા વર્ષે પાંડવો રૂપાલ નામક ગામમાં આવ્યા. તે વખતે યુધિષ્ઠિર ને માતાજીએ સ્વપ્નામાં દર્શન આપ્યાં અને પોતાની સ્થાપના કરવા માટે કહ્યું.

નવરાત્રોત્સવ દરમ્યાન થનારા અનાચાર રોકો !

ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.

રાંદલ માતાજી

વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે.

અધિક માસ અથવા ‘પુરુષોત્તમ માસ’નું મહત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને પુણ્‍યકારક કૃતિઓ તેમજ તે કરવા પાછળનું શાસ્‍ત્ર !

‘આ વર્ષે ૧૮.૯.૨૦૨૦ થી ૧૬.૧૦.૨૦૨૦ના સમયમાં અધિક માસ છે. આ અધિક માસ ‘પુરુષોત્તમ આસો માસ’ છે. અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે.

‘કોરોના’ મહામારીની પાર્શ્‍વભૂમિ પર શાસ્‍ત્રોક્ત પદ્ધતિથી પિતૃપક્ષમાંનો મહાલય શ્રાદ્ધવિધિ કેવી રીતે કરવો ?

‘આપત્‍કાળમાં અથવા ભાર્યાના અભાવથી તેમજ તીર્થક્ષેત્રમાં અને સંક્રાંતિના દિવસે આમશ્રાદ્ધ કરવું’, એવું કાત્‍યાયનનું વચન છે. કેટલાક કારણોસર પૂર્ણ શ્રાદ્ધવિધિ કરવાનું ન બને તો સંકલ્‍પપૂર્વક ‘આમશ્રાદ્ધ’ કરવું.

કોરોનાના સંકટકાળમાં ગણેશોત્‍સવ કેવી રીતે ઊજવવો ?

સોનું, ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવવી’, એવો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ હોવાથી આ ઉપરાંત કોઈપણ વસ્‍તુમાંથી મૂર્તિ બનાવવી એ શાસ્‍ત્ર અનુસાર અયોગ્‍ય છે.’

કોરોના જેવા આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમીનું પૂજન

જેમને શ્રીકૃષ્‍ણની ‘ષોડશોપચાર પૂજા’ કરવાનું સંભવ નથી, તેમણે ‘પંચોપચાર પૂજા’ કરવી. પૂજન કરતી વેળાએ ‘सपरिवाराय श्रीकृष्‍णाय नमः ।’    આ નામમંત્ર બોલતાં બોલતાં એક એક ઉપચાર શ્રીકૃષ્‍ણને અર્પણ કરવો.