સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
પોતાના પ્રાણને સાધ્ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્ય ટકેલું છે. શ્વાસ જેટલો સ્થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્વસ્થ અને નિરોગી હશે.
પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.
સાધના કરવા માટે અને આપત્કાળની દૃષ્ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.
પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્ટ કરવો નહીં.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.