કુપોષણ (Malnutrition) : લક્ષણો, પ્રકાર અને ઉપચાર

‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્‍ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્‍ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્‍પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં.

કોરોના કાળમાંના નિર્બંધો સમયે હનુમાન જયંતી આ રીતે ઊજવો !

રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે  યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થઈને તેમણે દશરથની રાણીઓ માટે પાયસ (ખીર, યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ) પ્રદાન કર્યો હતો. દશરથની રાણીઓ પ્રમાણે જ તપશ્ચર્યા કરનારી અંજનીને પણ પાયસ મળ્યું હતું.

કોરોનાના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે રામનવમી આ રીતે ઊજવો !

રામરાજ્‍યમાંની પ્રજા ધર્માચરણી હતી; તેથી જ તેને શ્રીરામ જેવા સાત્વિક રાજ્‍યકર્તા મળ્યા અને તેઓ આદર્શ રામરાજ્‍ય ઉપભોગી શક્યા.

આપત્‍કાળમાં મહાશિવરાત્રિ કેવી રીતે ઊજવવી ?

કળિયુગમાં નામસ્‍મરણ સાધના કહી છે. મહાશિવરાત્રિના દિવસે ૧ સહસ્ર ગણા કાર્યરત રહેલા શિવતત્વનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ લેવા માટે ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાની રાત્રે જે જાગૃત અને સાવધ હોય છે, તેને જ અમૃતપ્રાશનનો લાભ મળે છે ! ચંદ્રના પ્રકાશમાં એક પ્રકારની  આર્યુવેદિક શક્તિ છે.

ત્રિપુરારી પૂર્ણિમા (તિથિ : કારતક પૂર્ણિમા)

શિવજીએ ત્રિપુરાસુરના ૩ નગરો બાળીને ભસ્‍મ કર્યા અને તેનો અંત આ દિવસે કર્યો હોવાથી મહાદેવ પણ ‘ત્રિપુરાંતક’ નામથી ઓળખાવા લાગ્‍યા.

કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં દિવાળી કેવી રીતે ઊજવવી ?

આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધનાનું બળ હોવું આવશ્યક છે. વર્તમાનકાળ સાધના માટે સંધિકાળ હોવાથી આ કાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે.

નવરાત્રિનું શાસ્ત્ર

ધર્મસ્થાપના માટે દેવી ફરીફરીને અવતાર ધારણ કરે છે – જગત્માં જ્યારે જ્યારે તામસી, આસુરી અને ક્રૂર લોકો પ્રબળ થઈને સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ સજ્જનોને પીડા આપે છે, ત્યારે દેવી ધર્મસંસ્થાપના કરવા માટે ફરીફરીને અવતાર ધારણ કરે છે.

કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં નવરાત્રોત્સવ કેવી રીતે ઊજવવો ?

કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ, તેમજ કેટલાક નિર્બંધોને કારણે આ વર્ષે કેટલાક ઠેકાણે નવરાત્રોત્સવ હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદા આવવાની છે.

નવરાત્રિ પૂજન

નવરાત્ર મહોત્સવમાં કુળાચાર પ્રમાણે ઘટસ્થાપના અને માળાબંધન કરવું. ખેતરમાંથી મૃત્તિકા (માટી) લાવીને તેનું બે વેઢાં (આંગળીનાં) જેટલું જાડું પડ કરવું તેમજ તેનું ચોરસ સ્થાન બનાવીને તેમાં પાંચ અથવા સાત પ્રકારના ધાન્ય ઉગાડવા.