સંતોને નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિ કઈ ?

આપણે બ્રહ્મરંધ્રમાંથી સર્વાધિક પ્રમાણમાં ચૈતન્ય મેળવી શકીએ છીએ. બ્રહ્મરંધ્ર એ સંતોનાં ચરણો પર ટેકવી શકાતું નથી, તેથી કપાળથી ઉપર રહેલો મસ્તકનો ભાગ ચરણો પર ટેકવવો.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

કારતક એકાદશી

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે.

આરતીનું મહત્ત્વ

આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.

દિવાળીના સમયગાળામાં ઉટાવણું લગાડવાનું આધ્યાત્મિક મહત્ત્વ

આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.

વીજળીનો દીવો, મીણનો દીવો અને તલનું તેલ તેમજ કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયાનું યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ

‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.

તર્પણની પદ્ધતિ

તૃપ્  અર્થાત્ સંતુષ્ટ કરવું.  તૃપ્  ધાતુથી  તર્પણ  શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.