વીજળીનો દીવો, મીણનો દીવો અને તલનું તેલ તેમજ કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયાનું યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ

‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.

દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ

ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.

‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !

ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.

વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’  સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ  ‘વસુધૈવ કુટુંબકમ્’  જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.