શાળા અને મહાવિદ્યાલયોમાં કેવળ સાત્ત્વિક ભારતીય પહેરવેશ જ ગણવેશ તરીકે વાપરવો યોગ્‍ય !

સાત્ત્વિક કપડાંને કારણે બાળકો પર સંસ્‍કાર થવામાં પણ સહાયતા થાય છે; તેથી શાળા, મહાવિદ્યાલયોમાં પશ્‍ચિમી પદ્ધતિના ગણવેશમાં પરિવર્તન કરીને ભારતીય પદ્ધતિનો સાત્ત્વિક પહેરવેશ પહેરવો અતિ આવશ્‍યક છે.

‘ડે’ઝ અને શુભેચ્‍છા !

હિંદુ ધર્મ, ભાષા, સંસ્‍કૃતિ વિશે મનઃપૂર્વક કૃતિના સ્‍તર પર આદર હોવો આવશ્‍યક છે. તેને કારણે ‘ડે’ઝ ઊજવવામાં માટે કોઈ ભલે ગમે તેટલું દબાણ કરે, અમુક ‘ડે’ સામૂહિક પદ્ધતિથી ઊજવવા માટે કહે, તો પણ ધર્મ પ્રતિ રહેલી દૃઢ નિષ્‍ઠા આવા પ્રસંગોમાં સ્‍થિર રહેવા માટે, તેમજ યોગ્‍ય શું છે ?

‘હેલોવીન’ની વિકૃતિ ઊજવનારાઓનો એક ધર્મપ્રેમીએ કરેલો સજ્‍જડ પ્રતિવાદ !

‘ગત કેટલાક વર્ષોમાં ‘હેલોવીન’ નામની વિદેશી બુદ્ધિહીન વૃત્તિ હિંદુઓના ઘરોઘરમાં પગ પેસારો કરી રહી છે. હાડકાં, ઘુવડો, ફૅંકસ્તીન, ભૂત, ડાકણ ઇત્યાદિના મહોરાં, તેમજ જાળાંજાંખરાં-બાવાં, કરોળિયાં ઘરમાં લગાડવાના અને બોલવાનું ‘હૅપી હેલોવીન !’

‘પોશાક આરામદાયક છે’, એવો ઉપરછલ્‍લો વિચાર કરીને તમોગુણ વધારનારી જીન્‍સ પૅન્‍ટ પહેરવાને બદલે સાત્ત્વિકતા વધારનારા પોશાક પહેરવા એ સર્વ રીતે વધારે લાભદાયક !

‘જેવો દેશ તેવો વેશ’ એવી એક કહેવત છે. આજે આપણો પહેરવેશ એ ‘ફેશન’ પ્રમાણે નક્કી થાય છે. ક્યારેક પરિવર્તન તરીકે કરવાની ‘ફૅશન’ એ જ રુચિ થઈ જાય, ત્યારે આરોગ્‍યની પરિસ્‍થિતિ કેવી ભીષણ થાય છે, એનું ઉદાહરણ એટલે જીન્‍સ.

વીજળીનો દીવો, મીણનો દીવો અને તલનું તેલ તેમજ કપાસની દિવેટથી પ્રગટાવેલા માટીના કોડિયાનું યૂટીએસ ઉપકરણ દ્વારા પરીક્ષણ

‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.

દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ

ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.

‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !

ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.

વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’  સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ  ‘વસુધૈવ કુટુંબકમ્’  જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.