દેવીતત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક રંગોળીઓ
દેવીતત્ત્વ આકર્ષિત કરવા માટે પૂજા પહેલાં કઈ રંગોળીઓ પૂરવી, કયા દેવીને કયું ફૂલ ચઢાવવું, ઉદબત્તીથી કેવી રીતે ઓવાળવું, પ્રદક્ષિણા કેટલી ફરવી ઇત્યાદિ કૃતિઓની જાણકારી આપી છે.
દેવીતત્ત્વ આકર્ષિત કરવા માટે પૂજા પહેલાં કઈ રંગોળીઓ પૂરવી, કયા દેવીને કયું ફૂલ ચઢાવવું, ઉદબત્તીથી કેવી રીતે ઓવાળવું, પ્રદક્ષિણા કેટલી ફરવી ઇત્યાદિ કૃતિઓની જાણકારી આપી છે.
ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્યક્તિગત સ્તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્યાદિનો ઉપયોગ કરવો. અંત્યેષ્ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્મનો ઉપયોગ કરવો.
આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.
‘હે માતાજી, આપનો ચહેરો કંકુથી આચ્છાદિત થઈ શકે, તેટલું કંકુ મારી પાસે નથી, હું ૧૦૮ વાર જપ કરતાં કરતાં કંકુ ચઢાવીશ, તેનો તમે સ્વીકાર કરો.’ ત્યાર પછી કેવળ ૧૦૮ વાર કંકુ ચઢાવીને પણ માતાજી ઊભા રહેલી સ્થિતિમાં રહેલો ફોટો કંકુથી સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો.
પૂજાવિધિમાંથી દેવતાની કૃપા થઈ રહેવા માટે તરભાણું, પૂજાની તાસક, હળદર કંકુની વાટકીઓ, આરતિયું, ઘંટડી, મોટી દીવી, શંખ, કળશ ઇત્યાદિ સાધનસામગ્રી આ મહત્ત્વની કડી છે.
હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગંગાજીની નિંદા કરવી તેમજ નિંદા થતી વેળાએ નિષ્ક્રિય રહીને તે નિંદાને એક રીતે મૂક સહમતિ આપવી પણ એક પાપ જ છે. તેથી ગંગાજીની નિંદા કરનારાઓને તેમ કરવાથી પરાવૃત્ત કરવા અને જો પરાવૃત્ત ન થાય, તો તેમને વૈધાનિક માર્ગથી રોકવા, પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે.