સંધ્યા કરવી
સંધ્યા એટલે સંધ્યા સમયે થનારાં જપ-જાપ ઇત્યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્ય તેજ) પ્રાપ્ત થાય છે.
સંધ્યા એટલે સંધ્યા સમયે થનારાં જપ-જાપ ઇત્યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્ય તેજ) પ્રાપ્ત થાય છે.
હે શ્રીકૃષ્ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો.
સર્વ મંગલવસ્તુઓમાં માંગલ્યરૂપ એવાં દેવી, કલ્યાણદાયિની દેવી, સર્વ પુરુષાર્થ સાધ્ય કરાવનારાં દેવી, શરણાગતોનું રક્ષણ કરનારાં દેવી, હે ત્રિનયના, ગૌરી, નારાયણી તમને નમસ્કાર છે.
પ્રભુ શ્રીરામે પોતે રાજા દશરથનું પિંડદાન કર્યું હતું અને તેમને મુક્તિ મળી હતી. સીતામાતાએ પણ રેતીનો પિંડ બનાવીને રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. તેથી અહીં રેતીના પિંડ બનાવવામાં આવે છે. પહેલાં ગયા ખાતે પિંડદાન માટે ૩૬૦ વેદીઓ હતી, તેમાંની હવે કેવળ ૪૮ શેષ છે.
સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા પ્રસન્ન થાય છે. સ્વાધ્યાય અર્થાત્ લોકકલ્યાણ કરનારા શાસ્ત્રોનો અભ્યાસ અને પ્રચાર ! અત્રે લોકકલ્યાણ એ ક્રાંતિસૂત્ર છે. પ્રાણીમાત્રોના હિતના આડે આવનારા શાસ્ત્રોને અત્રે સ્થાન નથી. સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા સંતોષ પામે છે.
‘ધોતિયું બને ત્યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.
આજનો યુવક માતા-પિતાના પૈસા અને કષ્ટ પર ‘પૅરાસાઇટ’ની જેમ વધનારો છે. લૈંગિકતા અને વ્યસનાધીનતા એ તેના આભુષણ પુરવાર થવા લાગ્યા છે. તેને ચલચિત્ર અને રમતો વિશે કેવળ મોટમોટેથી ચર્ચા કરવામાં શેઠાઈ લાગવા માંડી છે.
‘પૂર્વે સ્ત્રીઓ સ્નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્યવસ્થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્થામાં રહેતા હતા.
માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્લ (એસિડ), તેમજ અન્ય રસાયણો હોય છે.