ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’
સોમનાથ જ્યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.