લાખો વર્ષોનો ઇતિહાસ ધરાવતો અને ભારતથી શ્રીલંકા ખાતેના તલૈમન્‍નાર છેડા સુધી રહેલો રામસેતુ

રામઅવતાર થઈને લાખો વર્ષો ભલે વીતી ગયા, તો પણ રામસેતુ હજી પણ ‘રામ, રામ’, આ રીતે જપ કરી રહ્યો છે. આ રેતીમાં પણ જપ સાંભળવા મળે છે.’’

શ્રીપાદ શ્રીવલ્‍લભના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલું કર્ણાટક ખાતેનું જાગૃત તીર્થક્ષેત્ર કુરવપુર !

શ્રી દત્ત અવતારી યોગીરાજ શ્રી વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબેસ્‍વામી)ને શ્રીક્ષેત્ર કુરવપુર ખાતે જ ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્‍લભદિગંબરા ।’ આ અઢાર અક્ષરના મંત્રનો સાક્ષાત્‍કાર થયો. આ જ ઠેકાણે વાસુદેવાનંદ સરસ્‍વતીના નિવાસથી પાવન થયેલી ગુફા છે.

યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને સ્‍થાપન કરેલું શેવગાવ ખાતેનું જાગૃત દત્તમંદિર !

બીજા દિવસે પરોઢિયે ૫.૪૫ કલાકે હંમેશાંની જેમ શ્રી. કુલકર્ણી (સાધક) પૂજા કરવા માટે મંદિરમાં ગયા. તેમણે ગર્ભગૃહનું દત્ત મંદિરનું બારણું ખોલ્‍યા પછી તેમને દેખાયું, ‘દત્તાત્રેયની મૂર્તિ પર પુષ્‍કળ ભસ્‍મ આવ્‍યું છે.

દત્ત ભગવાનનાં પ્રમુખ તીર્થક્ષેત્રો

દત્ત ભગવાનના સર્વ જ તીર્થક્ષેત્રો અતિશય જાગૃત છે. આ તીર્થક્ષેત્રોની મુલાકાત લીધા પછી શક્તિની અનુભૂતિ ઘણાં ભક્તોને આવે છે. નરસોબાચી વાડી સ્‍થાન કેટલું જાગૃત છે, તેની પ્રતીતિ આગળ જણાવેલી અનુભૂતિ પરથી આવશે.

શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેના શ્રી પાંચાળેશ્‍વર મંદિરનો ઇતિહાસ અને માહાત્‍મ્‍ય

‘મહારાષ્‍ટ્રના બીડ જિલ્‍લાના ગેવરાઈ તાલુકામાંના શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતે ગોદાવરી નદીના પાત્રમાં શ્રી પાંચાળેશ્‍વર મંદિર છે. શ્રી નૃસિંહ સરસ્‍વતીએ ગુરુચરિત્રમાં આ સ્‍થાનનો ઉલ્રલેખ કરેલો છે. ‘અહીં શ્રી દત્તગુરુ પ્રતિદિન બપોરના ભોજન માટે સૂક્ષ્મમાંથી પધારે છે’, એવું આ ક્ષેત્રનું માહાત્‍મ્‍ય છે.

માણગાંવ ખાતે પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ સ્‍થાપન કરેલું શ્રી દત્તમંદિર

દત્ત અવતાર પ્રમુખતાથી વર્ણાશ્રમ પદ્ધતિની ફરી એકવાર સ્‍થાપના કરનારો છે અને તે મુખ્‍યત્‍વે બ્રાહ્મણવર્ણનો પુરસ્‍કાર કરનારો છે, તો પણ અન્‍ય જાતિના લોકોને તેમની ઉપાસના કરવાનો પ્રતિબંધ નથી.

શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેનું આદ્ય દત્તપીઠ : વરદ દત્તાત્રેય મંદિર !

દત્ત મંદિરના ગર્ભગૃહમાં ગયા પછી સામે દેખાય છે તે, વાલુકાશ્‍મથી બનાવેલી અને પૂર્વભિમુખ રહેલી સુંદર એકમુખી દત્તમૂર્તિ ! મૂર્તિ પર નાગની ફેણ છે. આ મૂર્તિનું જમણું પગલું આગળ ઉપાડેલું છે. દત્તના ઉપરના બે હાથમાં શંખ અને ચક્ર, વચલા હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, તેમજ નીચેના બે હાથમાં દીપમાળા અને કમંડલુ છે.

સમ્રાટ વિક્રમાદિત્યએ સ્થાપન કરેલા મંદિરમાંની પ્રાચીન રામપંચાયતનની મૂળ મૂર્તિ બિરાજમાન રહેલું શ્રી કાળારામ મંદિર !

પ.પ. શ્રીધરસ્‍વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્‍યાગ કર્યો હતો.

રામજન્‍મભૂમિની ભાળ મળે તે માટે સમ્રાટ વિક્રમાદિત્‍યએ કરેલું તપ !

‘‘આ અન્‍નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્‍વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્‍યા જા.