તામિલનાડુના મુખ્ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્વયંભૂ શ્રી ગજાનન મંદિર !
‘પિળ્ળૈયારપટ્ટી (‘પિળ્ળૈયાર’ એટલે તામિલ ભાષામાં શ્રી ગજાનન) એ અહીંનું સ્વયંભૂ ગજાનનનું મંદિર છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્યું છે.