તામિલનાડુના મુખ્‍ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્‍વયંભૂ શ્રી ગજાનન મંદિર !

‘પિળ્‍ળૈયારપટ્ટી (‘પિળ્‍ળૈયાર’ એટલે તામિલ ભાષામાં  શ્રી ગજાનન) એ અહીંનું સ્‍વયંભૂ ગજાનનનું મંદિર  છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્‍ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્‍લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્‍યું છે.

સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા !

વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્‍ચ પદ ધરાવતા અધિકારી શ્રી અપ્‍પાજી પંત જે મૂળના મહારાષ્‍ટ્રના હતા, તેમની સિક્કિમ રાજ્‍યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્‍પાજી પંત એ ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્‍વરના ભક્ત હતા. વર્ષ ૧૯૫૩માં તેમને એક સ્‍વપ્નદ્રષ્‍ટાંત થયો હતો.

૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્‍થાન શ્રી વિશાલ ગણપતિ !

સ્‍વરબ્રહ્મનો આવિષ્‍કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્‍વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્‍તોત્રમાના અનેક શ્‍લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્‍પષ્‍ટ થાય છે.

ભગવાન શિવજી કાશીક્ષેત્રમાં વાસ્‍તવ્‍ય કરી શકે તે માટે ત્‍યાંજ વિરાજમાન થયેલા શ્રી ધુંડીરાજ વિનાયક !

શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્‍વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્‍થાપિત થયા.

કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.

કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપનારા કર્ણાટક રાજ્‍યના કુંભાશી (જિલ્‍લો ઉડુપી) સ્‍થિત શ્રી મહાગણપતિ !

દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્‍તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.

ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ

૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.

શ્રીનગરથી ૩૦ કિ.મી. અંતર પર તુલ્‍લમુલ્‍લ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ખીર ભવાનીદેવીનું મંદિર !

મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્‍યું હતું. ત્‍યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.