ગુરુ (બૃહસ્પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે.
પંચમુખી હનુમાનજી વિશે અન્ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્ણુને આપવાનો સંકલ્પ કરે છે.
અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્ય પાડ્યું.
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’
પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.
પ.પ. શ્રીધરસ્વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્યાગ કર્યો હતો.
‘‘આ અન્નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્યા જા.
શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે.
ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે.