ગોમૂત્રથી કર્કરોગ મટી શકે છે ! – ગુજરાતના સંશોધકોનો દાવો

શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે.

વિજ્ઞાનના નિકષો પર ગોદુગ્‍ધ અને ગોઘૃત (ગાયનું ઘી)નું મહત્વ !

ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે.

બ્રહ્માંડમાંનાં સ્‍પંદનો ગાયમાં છે ! – પ.પૂ. દેવબાબા

ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્‍તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્‍તુઓનો બહિષ્‍કાર કરો.’’

ગોમૂત્રની સહાયતાથી જળપ્રદૂષણ પર પરિણામકારી ઉપાય !

ચાંદીના અબ્‍જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્‍યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્‍યભસ્‍મ’ તરીકે ઓળખાય છે.

ગોમાતાનું આધ્‍યાત્‍મિક મહત્વ, તેની સેવા કરવાથી થનારા લાભ અને તેનું રક્ષણ કરનારાઓને મળનારું ફળ

‘હિંદુ ધર્મશાસ્‍ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્‍થાન આપ્‍યું છે. તેથી પ્રત્‍યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.

અમૃત જેવા દેશી ગાયના ઘીના ઔષધી ઉપયોગ !

‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્‍યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.