વિશ્વકર્મા જયંતી
આ એક વૈદિક દેવતા છે. તેમનું એક નામ ત્વષ્ટા છે. ઋગ્વેદોના એક સુક્તમાં (૧૦.૧૨૧) તેમને પૃથ્વી, જળ અને પ્રાણીના નિર્માતા માનવામાં આવ્યા છે.
હૃદયરોગની શસ્ત્રક્રિયામાં ગાયત્રીમંત્ર અને ૐકારના વિશ્વવ્યાપી ચમત્કારી પરિણામોનાં કેટલાંક ઉદાહરણો
દેહલી સ્થિત એસ્કૉર્ટ હૃદય સંસ્થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્ણની હૃદયરોગની શસ્ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)
કારતક એકાદશી
કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્થાની) એકાદશી’ એમ કહે છે.
હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે આ કરો !
‘ખરૂંજોતાં પ્રત્યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં.
હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે ભાવિ કાળમાં કાર્ય કરવાની દિશા
ખરા અર્થમાં હિંદુ રાષ્ટ્રની નિર્મિતિ માટે એક-બે પેઢીઓ લાગવાનું કારણ !
ગુરુકૃપાયોગ
ઈશ્વરપ્રાપ્તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.
ગુરુકૃપાયોગ અનુસાર સાધના
ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.
હેરાન-પરેશાન કરનારી શરદીનાં કારણો અને ઉપચાર !
આયુર્વેદ અનુસાર શરદીના સર્વસામાન્ય રીતે ૪ પ્રકાર જોવા મળે છે.
પ્રત્યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !
‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.