‘વર્તમાનમાં આપત્કાળની તીવ્રતા વધારે હોવાથી સાધકો પર સ્થુળમાંથી અને સૂક્ષ્મમાંથી આક્રમણો થવાની શક્યતા છે. તેથી સર્વ સાધકોએ પ્રતિદિન પોતાની સાથે ‘રક્ષાયંત્ર’ રાખવું. આ વિશેની સૂચનાઓ આગળ જણાવી છે.
રક્ષાયંત્ર

૧. કોરા કાગળ પર રક્ષાયંત્રની પ્રત કાઢવી. તેની વચ્ચે વર્તુળમાં જ્યાં ‘નામ’ લખેલું છે, ત્યાં પોતાનું નામ લખવું.
૨. આ રક્ષાયંત્રનો શરીરને નિરંતર સ્પર્શ થાય, આ દૃષ્ટિએ તે માદળિયામાં બાંધવું. તે માદળિયું લાલ અથવા કાળા રંગના દોરાથી ગળામાં અથવા હાથમાં બાંધવું.
૩. પ્રતિદિન ઉદબત્તીથી ધૂપ બતાવીને આ યંત્રની શુદ્ધિ કરવી.
૪. સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’
સાધકો, કાળ અનુસાર સાધનાના રૂપમાં રામરાજ્યની સ્થાપના માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’...
રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક...
મનુષ્યને રાત્રે અનિષ્ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં થવા પાછળનું અધ્યાત્મશાસ્ત્ર !
આધ્યાત્મિક ઉપાયો માટે ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’
‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્ય મહામારી પર કરવાનો નામજપ
વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્થિતિ અનુસાર યોગ્ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા...