ઇંદ્રને લાગેલા બ્રહ્મહત્‍યાના પાપનું નિવારણ કરનારા તામિલનાડુ ખાતે ‘પાપનાસમ્’ સ્‍થિત પાપનાસનાથ અને ત્‍યાં થયેલી અનુભૂતિઓ

વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્‍ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્‍થાન પર ‘પુષ્‍કરયોગ’ આવ્‍યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્‍થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્‍નાન કર્યું.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન

સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.

સનાતન પંચાંગ, સંસ્‍કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્‍પાદનો

સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્‍યમ પ્રાપ્‍ત થાય, એ માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્‍પાદનોની નિર્મિતિનો આરંભ થયો.

રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્‍નિતીર્થમાં) સ્‍નાન કરવાનું મહત્વ

૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્‍વર’ નામક સ્‍ફટિક લિંગ આ મંદિરમાં છે.

ભારતભૂમિનું રક્ષણ કરનારાં શ્રી તનોટમાતાજીનું જૈસલમેર સ્‍થિત પ્રાચીન મંદિર !

પાક સૈન્‍યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્‍તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્‍યો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્‍યેક દિવસે વધી રહ્યું છે.

હમણાનું (આધુનિક) સંગીત અને (પહેલાંનું) શાસ્ત્રીય ભારતીય સંગીતમાં જણાયેલો ભેદ

ભારતીય શાસ્‍ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્‍વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

ગીતામાં આપેલા વચનોની જેમ રાષ્‍ટ્રએ શક્તિશાળી બનવું, તે માટે સ્‍વતંત્રતાવીર સાવરકરે પ્રસ્‍તુત કરેલા સ્‍ફૂર્તિદાયી વિચારો

અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.

કેવળ ગુરુકૃપાથી જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો રહેલા શાસ્ત્રીય સંગીતનું મહત્વ ધ્યાનમાં આવવું

અધ્‍યાત્‍મશાસ્‍ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્‍યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્‍યારે સાત્વિક વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીત વધારે ગમે છે.