રાજમાતા જિજાઊ !
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.
તમારા આયુષ્યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્વાધ્યાયી બનો ! ભગવાનનું નામસ્મરણ કરો ! કૃતજ્ઞતા વ્યક્ત કરો !
કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્નું પાસું સુપ્ત અથવા અપ્રગટ સ્વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્ઠત્વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્ય અહમ્ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.
મને ભારત દેશ પુષ્કળ ગમે છે. આ અતિશય સુંદર દેશ છે. હું બે વર્ષ પછી અહીં આવી. થોડા દિવસો પહેલાં મેં ભારતના વાતાવરણ વિશે જે કાંઈ વાંચ્યું અને જોયું હતું, તેના કરતાં અહીંનું વાતાવરણ ઘણું સારું છે. લોકોની માનસિકતામાં સકારાત્મક પાલટ થઈ રહ્યો છે.
કુલસ્વામી, કુલસ્વામિની, ઇષ્ટ દેવદેવતા તે ઉપરાંત અન્ય દેવદેવતાઓનું પણ વર્ષમાં એકવાર એકાદ દિવસે પૂજન થઈને તેમને નૈવેદ્ય અર્પણ કરવો આવશ્યક હોય છે
‘ફટાકડા મોટા પ્રમાણમાં ઝેરીલા ઘટકો ધરાવે છે. તેમાં તાંબું, કૅડનિયમ, સીસું, મૅગ્નેશિયમ, જસત, સોડિયમ ઇત્યાદિ ઘટકોને કારણે ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ઝેરીલા વાયુઓ ઉત્સર્જિત થાય છે.
માનવીની ‘જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ’, આ ત્રણ અવસ્થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા વહેલી પ્રાપ્ત થાય છે.
સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે.
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.