સમર્થ રામદાસસ્‍વામીને તેમની બીમારી માટે ઉપાય તરીકે વાઘણનું દૂધ લાવી આપનારા છત્રપતિ શિવાજી મહારાજ !

શિવાજી મહારાજ પ્રત્‍યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્‍યારે મહાબળેશ્‍વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ.

સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?

મનુષ્‍યજન્‍મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્‍યેકનું આયુષ્‍ય મર્યાદિત અને અનિશ્‍ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્‍ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.

વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરતી વેળાએ કરવાના પ્રયત્નો !

એકલા રહીને આપણને જેટલું શીખવા નહીં મળે, તેટલું સમષ્‍ટિમાં આવ્‍યા પછી શીખવાની તક હોય છે. સમષ્‍ટિમાં રહેવાથી આપણામાંના ગુણ અને દોષ તરત જ ધ્‍યાનમાં આવે છે.

કંબોડિયા ખાતે ‘નોમ દેઈ’ ગામમાં ભગવાન શિવજીનું બાંધેલું ‘બંતે સરાઈ’ મંદિર !

‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્‍કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્‍ય મળ્યું.

શ્રીલંકા ખાતે સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી, તે સ્‍થાન પર થયેલી અવિસ્‍મરણીય યાત્રા !

‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે. વાલ્‍મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્‍મીકિએ જે લખ્‍યું, તે અનુસાર બન્‍યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન’ આ એવું જ એક સ્‍થાન છે. આ સ્‍થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’.

અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્‍વચ્‍છ અન્‍ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.

હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્‍તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.

ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં જ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના ગ્રંથનિર્મિતિ કાર્યમાં સહભાગી થઈને શીઘ્ર ઈશ્‍વરી કૃપા માટે પાત્ર બનો !

હિંદુ રાષ્‍ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્‍ટ્ર વહેલું આવવાની આવશ્‍યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ‘આપત્‍કાળ પહેલાં ગ્રંથોના માધ્‍યમ દ્વારા વધારેમાં વધારે ધર્મપ્રસાર થાય’, તે માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનો સંકલ્‍પ કાર્યરત થયો હોવાથી આ કાર્યમાં તાલાવેલીપૂર્વક સહભાગી થનારાઓ પર તેમની અપાર કૃપા થશે

જ્ઞાનશક્તિના માધ્‍યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્‍યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્‍યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્‍ઠ સાધના છે.

યુવકો, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રહે તે માટે ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થાવ !

ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.