‘ચંદ્રયાન-૩’ના માધ્યમ દ્વારા હિંદુ રાષ્ટ્રની દિશામાં આધ્યાત્મિક માર્ગક્રમણ !
ચંદ્ર મન પર પરિણામ કરનારો (મનનો કારક) છે. ભારતે ચંદ્ર પર યાન ઉતારીને યશ પ્રાપ્ત કર્યો, એટલે જ એક રીતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. તેનો અર્થ ભારતે મનોલય ભણી માર્ગક્રમણ કર્યું છે.