અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્‍વચ્‍છ અન્‍ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.

હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્‍તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.

ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં જ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના ગ્રંથનિર્મિતિ કાર્યમાં સહભાગી થઈને શીઘ્ર ઈશ્‍વરી કૃપા માટે પાત્ર બનો !

હિંદુ રાષ્‍ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્‍ટ્ર વહેલું આવવાની આવશ્‍યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ‘આપત્‍કાળ પહેલાં ગ્રંથોના માધ્‍યમ દ્વારા વધારેમાં વધારે ધર્મપ્રસાર થાય’, તે માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનો સંકલ્‍પ કાર્યરત થયો હોવાથી આ કાર્યમાં તાલાવેલીપૂર્વક સહભાગી થનારાઓ પર તેમની અપાર કૃપા થશે

જ્ઞાનશક્તિના માધ્‍યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્‍યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્‍યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્‍ઠ સાધના છે.

યુવકો, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રહે તે માટે ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થાવ !

ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.

હિંદુ સંસ્‍કૃતિ સાથે સામ્‍ય ધરાવતી વિશ્‍વની પ્રાચીન સંસ્‍કૃતિઓ

મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્‍ટ્ર અને ત્‍યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્‍યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.

ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે.

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.

માસિક ધર્મ (અટકાવ) સાથે સંબંધિત ફરિયાદો (Ailments related to menses) માટે હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

સ્‍વતંત્રતાવીર સાવરકરનું અંદમાન ખાતેનું કાર્ય !

અંદમાનમાં સ્‍વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્‍યા. સ્‍વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્‍યું.