પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીત સાધનાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની ઉપલબ્‍ધ કરી આપેલી અમૂલ્‍ય તક !

પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

વેદપઠણને એક વિશિષ્‍ટ પ્રકારનો સ્‍વરનાદ છે અને સંગીત ચિકિત્‍સામાં પણ વિશિષ્‍ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્‍ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગે રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ

ગંધની ઉત્‍પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્‍થિતિમાં રહે છે, એટલે તેની સ્‍થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્‍યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા અત્તરનિર્મિતિ કરતી સમયે થયેલો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્‍ત્ર, જ્ઞાનેશ્‍વરી, વૈશેષિક દર્શન, સાંખ્‍યયોગ, ગીતા અને અન્‍ય ધાર્મિક ગ્રંથો વાંચ્‍યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ આપ્‍યો છે.

ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું દર્શાવનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગ

‘પૃથ્‍વી પોતે પૃથ્‍વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બની છે. પૃથ્‍વીને ‘ગંધવતી’ કહેવામાં આવે છે.

સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસે ગાયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતમાંના વિવિધ રાગોનું કુંડલિનીચક્રો પર પરિણામ

સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્‍યાત્‍મિક સ્‍વરૂપનો, ઉદા. અનિષ્‍ટ શક્તિ, અતૃપ્‍ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્‍યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્‍ટ શક્તિઓનું નડતર આવી શકે છે.

સંગીત અભ્‍યાસક શ્રી. પ્રદીપ ચિટણીસે અપચાનો ત્રાસ દૂર થવા માટે ગાયેલા ત્રણ રાગો વિશે ધ્‍યાનમાં આવેલાં સૂત્રો

‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્‍યક છે.

ગણેશતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઈશ્વરપ્રાપ્તિ માટે સંગીત વિશે કરેલું માર્ગદર્શન

મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.

સૂક્ષ્મ-ચિત્રકલાના માધ્યમ દ્વારા અજ્ઞાનથી જ્ઞાનરૂપી આકાશ ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો.