શ્રીગણેશની પૂજા, સંકષ્ટ ચોથ, ગણેશોત્સવ એવા પ્રસંગો દરમિયાન ઘેર અથવા દેવાલયમાં શ્રી ગણેશનું તત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી સાત્ત્વિક રંગોળીઓ પૂરવી. તેને કારણે ત્યાંનું વાતાવરણ ગણેશતત્ત્વથી ભારિત થઈને તેનો બધાને લાભ થાય છે.

१३ બિંદુઓ १३ રેખાઓ

१४ બિંદુઓ १४ રેખાઓ
સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે. રંગોળીની સાત્ત્વિકતા વધે કે, દેવતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. રંગોળીઓમાં અધિકતમ ૧૦ ટકા દેવતાનું તત્ત્વ લાવી શકાય છે. રંગોળી ભાવપૂર્ણ પૂરવાથી, આ તત્ત્વ પણ તે ભાવ ના પ્રમાણમાં વધશે.
કેટલાક વિશિષ્ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !
શ્રી ગણેશજન્મની કથા અને તેનો વાસ્તવિક આધ્યાત્મિક અર્થ !
શ્રેષ્ઠ ગણેશભક્ત મોરયા ગોસાવી અને ગાણપત્ય સંપ્રદાય
સાર્વજનિક શ્રી ગણેશોત્સવ : કેવો ન હોવો અને કેવો હોવો જોઈએ ?
ગણેશમૂર્તિ