આયુર્વેદ – અનાદિ અને શાશ્વત માનવી જીવનનું શાસ્ત્ર
આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્યાસ કરીને, ખડતર તપશ્ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.