કોરોના માટે ઉપયુક્ત ઔષધિઓ
બ્રાયોનિયા ૩૦ અને એંટીમની ટાર્ટ ૩૦ ના પ્રત્યેકના ૨ ટીપાં પ્રત્યેક ૨ કલાકે એક પછી એક (એક વાર એક પછી બીજી વાર બીજા) આપવા.
બ્રાયોનિયા ૩૦ અને એંટીમની ટાર્ટ ૩૦ ના પ્રત્યેકના ૨ ટીપાં પ્રત્યેક ૨ કલાકે એક પછી એક (એક વાર એક પછી બીજી વાર બીજા) આપવા.
ભારતીઓએ આ ધ્યાનમાં લઈને વિદેશી વૃક્ષ અને વિદેશી વનસ્પતિઓની મોહજાળમાં અટવાવું નહીં.
માથા પરથી સ્નાન કરતી વેળાએ બને ત્યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.
આ વનસ્પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્ણતા (ગરમી) ન્યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.
‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્ય ઔષધી વનસ્પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્પતિઓ ચોમાસું સમાપ્ત થયા પછી સામાન્ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે.
આયુર્વેદના મતમાં માખણ એ અગ્નિદીપક અને સ્વાદિષ્ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્ટિવિટી) છે.
આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.