અનુક્રમણિકા

૧. મૂત્ર ન થતું હોય તો
ધાણા અને ગોખરુનો ઉકાળો ઘી નાખીને લેવો
૨. ત્રાસ થઈને મૂત્ર થતું હોય તો
અર્થાત્ મૂત્રકૃચ્છ્રમાં આપવામાં આવતા દ્રવ્યમાં ગોખરુ એ શ્રેષ્ઠ દ્રવ્ય છે.
૩. મૂત્રનું પ્રમાણ વધે તો
અજમો અને તલ એકત્રિત કરીને લેવા
૪. પથરી
૧. ઇંદ્રજવ ચૂર્ણ તૃણપંચમૂલ ઉકાળા સાથે આપવું.
૨. કળથી (એક જાતનું હલકું કઠોળ) નો ઉકાળો + શરપંખાનું ચૂર્ણ ૨ ગ્રામ સૈંધવ નાખીને પીવું.
૩. ગોખરુનું ચૂર્ણ અને મધ, ઘેંટાના દૂધ સાથે ૭ દિવસ પીવું.
૪. કુશાવલેહ : કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્યેષ્ઠીમધ, આમળા નાખવા.
૫. મૂત્રાશયના વિકાર, પથરી અને પ્રમેહનાશક
ગુળવેલસત્ત્વ, વંશલોચન, વરુણની છાલ, પ્રિયંગુછાલ, એલચી, નાગકેસર પ્રત્યેક ૧ તોલો લઈને તેનો અવલેહ (ચાટણ) બનાવવો.
૬. મૂત્રાશયમાં સોજો આવીને તાવ આવે તો
ધાણા અને સૂંઠનું પાણી પીવું.
સહેલાં આયુર્વેદિક ઉપચાર
ચિકનગુનિયા : લક્ષણો અને ઉપચાર !
ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્થુ ઔષધિઓ
સ્થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે આયુર્વેદિક ઉપચાર
અમ્લપિત્ત (ઍસિડિટી) : વર્તમાન સમયની મોટી સમસ્યા અને તેના પરના ઉપાય !
પર્યાપ્ત આહાર લઈને પણ ‘લેવાઈ ગયા જેવું લાગવું અથવા શક્તિહીન થવા જેવું લાગવું’ આના પર...