આંખોની બીમારી અને તેના પર હોમિયોપૅથીની અને બારાક્ષર ઔષધિઓ
વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે.
વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે.
મકાઈના વાળ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિ પર અપ્રતિમ ઔષધી છે. પથરી પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. મૂત્ર સમયે બળતરા થવી, ગળામાં અને છાતીમાં બળતરા થવી, મૂત્ર થોભી થોભીને થવું.
‘‘હે વરાનને (સુમુખી) ! ત્રિલોકમાં દેવપૂજાના ઉપયોગ માટે કરવામાં આવનારા સર્વ પત્ર-પુષ્પોમાં તુલસીને પ્રમુખ ગણવામાં આવશે.’’
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.
ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્નિગ્ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.
‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે.
મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે.
પહેલાં પ્રત્યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્યેક ઘરમાં અગત્યતાપૂર્વક વસાવવામાં આવતી
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
દહીં ‘નિયમિત રીતે’ અને રાત્રે આરોગવાનો પદાર્થ નથી, આ દહીં આરોગવા બાબતનો મૂળભૂત નિયમ છે.