રુદ્રાવતાર હનુમાન

હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્‍ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્‍ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.

‘રામથી મોટું રામનું નામ’ આ વચન સાર્થક કરનારા ભક્ત શિરોમણિ હનુમાન !

ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્‍યામાં રાજ કરી રહ્યા હતા. ત્‍યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્‍છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્‍વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્‍છા નિર્માણ થઈ.

દત્ત ભગવાનની વિવિધ ગુણવિશેષતાઓ

દત્તગુરુદેવના ચરણોમાં કૃતજ્ઞતાભાવથી મસ્‍તક નમાવીને સંપૂર્ણ રીતે તેમના શરણે જઈને આગળ આપ્‍યા પ્રમાણે પ્રાર્થના કરીએ. હે દત્તગુરુદેવ, આપ જ અમારો ઉદ્ધાર કરશો અને અમારા પર દયા કરીને  અમારામાં ભક્તિભાવ નિર્માણ કરશો.

શ્રીપાદ શ્રીવલ્‍લભના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલું કર્ણાટક ખાતેનું જાગૃત તીર્થક્ષેત્ર કુરવપુર !

શ્રી દત્ત અવતારી યોગીરાજ શ્રી વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબેસ્‍વામી)ને શ્રીક્ષેત્ર કુરવપુર ખાતે જ ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્‍લભદિગંબરા ।’ આ અઢાર અક્ષરના મંત્રનો સાક્ષાત્‍કાર થયો. આ જ ઠેકાણે વાસુદેવાનંદ સરસ્‍વતીના નિવાસથી પાવન થયેલી ગુફા છે.

યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને સ્‍થાપન કરેલું શેવગાવ ખાતેનું જાગૃત દત્તમંદિર !

બીજા દિવસે પરોઢિયે ૫.૪૫ કલાકે હંમેશાંની જેમ શ્રી. કુલકર્ણી (સાધક) પૂજા કરવા માટે મંદિરમાં ગયા. તેમણે ગર્ભગૃહનું દત્ત મંદિરનું બારણું ખોલ્‍યા પછી તેમને દેખાયું, ‘દત્તાત્રેયની મૂર્તિ પર પુષ્‍કળ ભસ્‍મ આવ્‍યું છે.

દત્ત ભગવાનનાં પ્રમુખ તીર્થક્ષેત્રો

દત્ત ભગવાનના સર્વ જ તીર્થક્ષેત્રો અતિશય જાગૃત છે. આ તીર્થક્ષેત્રોની મુલાકાત લીધા પછી શક્તિની અનુભૂતિ ઘણાં ભક્તોને આવે છે. નરસોબાચી વાડી સ્‍થાન કેટલું જાગૃત છે, તેની પ્રતીતિ આગળ જણાવેલી અનુભૂતિ પરથી આવશે.

શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેના શ્રી પાંચાળેશ્‍વર મંદિરનો ઇતિહાસ અને માહાત્‍મ્‍ય

‘મહારાષ્‍ટ્રના બીડ જિલ્‍લાના ગેવરાઈ તાલુકામાંના શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતે ગોદાવરી નદીના પાત્રમાં શ્રી પાંચાળેશ્‍વર મંદિર છે. શ્રી નૃસિંહ સરસ્‍વતીએ ગુરુચરિત્રમાં આ સ્‍થાનનો ઉલ્રલેખ કરેલો છે. ‘અહીં શ્રી દત્તગુરુ પ્રતિદિન બપોરના ભોજન માટે સૂક્ષ્મમાંથી પધારે છે’, એવું આ ક્ષેત્રનું માહાત્‍મ્‍ય છે.

માણગાંવ ખાતે પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ સ્‍થાપન કરેલું શ્રી દત્તમંદિર

દત્ત અવતાર પ્રમુખતાથી વર્ણાશ્રમ પદ્ધતિની ફરી એકવાર સ્‍થાપના કરનારો છે અને તે મુખ્‍યત્‍વે બ્રાહ્મણવર્ણનો પુરસ્‍કાર કરનારો છે, તો પણ અન્‍ય જાતિના લોકોને તેમની ઉપાસના કરવાનો પ્રતિબંધ નથી.

શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેનું આદ્ય દત્તપીઠ : વરદ દત્તાત્રેય મંદિર !

દત્ત મંદિરના ગર્ભગૃહમાં ગયા પછી સામે દેખાય છે તે, વાલુકાશ્‍મથી બનાવેલી અને પૂર્વભિમુખ રહેલી સુંદર એકમુખી દત્તમૂર્તિ ! મૂર્તિ પર નાગની ફેણ છે. આ મૂર્તિનું જમણું પગલું આગળ ઉપાડેલું છે. દત્તના ઉપરના બે હાથમાં શંખ અને ચક્ર, વચલા હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, તેમજ નીચેના બે હાથમાં દીપમાળા અને કમંડલુ છે.

વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનું મહત્ત્વ

જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા.