વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનું મહત્ત્વ

જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા.

ઇંડોનેશિયામાંનાં અદ્વિતીય પ્રાચીન મંદિરો અને તેમનાં બાંધકામમાંની વિશિષ્‍ટતાઓ

વાસ્‍તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્‍યા છે.

ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્‍ત ઇતિહાસ

બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.

દેહૂ સ્થિત નાંદુરકી વૃક્ષ હાલવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર શ્રીવિષ્‍ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્‍યાંની ભૂમિમાં વમળના સ્‍વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્‍થાનને અનન્‍યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્‍થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્‍ણુ-ઊર્જા સ્‍થળને ૧૨:૦૨ કલાકે સ્‍પર્શ કરે છે.

સંત તુકારામ મહારાજ : પ્રેમની વ્‍યાપકતા

સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્‍ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્‍યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્‍ઠતા ધ્‍યાનમાં આવ્‍યા પછી લોકો તેમનું સન્‍માન કરવા લાગ્‍યા.

સંત તુકારામ મહારાજ

તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્‍યસન જ છે. વ્‍યસનાધીન લોકોને હરિની વ્‍યાપ્‍તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.

યોગતજ્‌જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયનની સાત્વિક જીવનશૈલી અને તેમના વિવિધ ગુણ

મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્‍યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્‍યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’

ભજન, ભંડારો (અન્‍નદાન) અને નામસ્‍મરણના માધ્‍યમ દ્વારા અધ્‍યાત્‍મ શીખવનારા પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

‘‘હું સંન્‍યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્‍યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્‍વીકાર કરીને (આ બન્‍ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્‍વામીએ પોતે પ્રત્‍યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્‍યો.

સ્‍વતંત્રતાસૈનિક મોહન રાનડેની સફૂર્તિદાયક કારકિર્દી

ગોવા મુક્તિ પછી પણ તેમને ૧૪ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. રાનડેની મુક્તિ માટે તત્‍કાલિન વિરોધપક્ષ નેતા અટલબિહારી બાજપેયીએ સંસદમાં અવાજ ઊઠાવ્‍યો હતો. માજી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાનડેની મુક્તિ માટે પ્રયત્ન કર્યા.

સરમુખત્‍યાર હિટલરનો પ્રસ્‍તાવ ઠુકરાવીને ‘‘ભારત વેચાણ માટે નથી’’, એવો ઉત્તર આપનારા મેજર ધ્‍યાનચંદ !

મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.