પ્રાચીન ભારતીય વિદ્યાપીઠોનો ઉજ્જ્વળ ઇતિહાસ

ભારતમાં પ્રાચીન કાળથી પુષ્કળ મોટાં વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતા. તેમાંના કેટલાંક વિદ્યાપીઠો, તો બારમા સૈકાના અંત સુધી ટકી રહ્યા હતા. તેમાંથી સહસ્રો વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ લઈને બહાર પડતા હતા. વર્તમાનમાં  ઑક્સફર્ડ,  કેંબ્રિજ  ઇત્યાદિ પશ્ચિમી વિદ્યાપીઠોના નામો આપણે સાંભળીએ છીએ અને ત્યાંના શિક્ષણનો ઉચ્ચ સ્તર, તેમનું શિસ્તબદ્ધ અનુશાસન અને તેમની પ્રદીર્ઘ પરંપરા વિશેનું જ્ઞાન વાંચીને આપણને નવાઈ લાગે છે; પણ આપણા દેશમાં પણ એક સમયે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, નાગાર્જુન, કાશી, પ્રતિષ્ઠાન, ઉજ્જયિની, વલ્લી, કાંચી, મદુરા, અયોધ્યા આ સર્વ વિદ્યાપીઠો પ્રસિદ્ધ હતા.

અભિનેતા નાના પાટેકર દ્વારા વર્તમાન શિક્ષણ પદ્ધતિની વાસ્તવિકતા પર આકરા પ્રહારો વીંઝનારા વિચાર !

રમતા-ભમતા છોકરાઓની નહીં, જ્યારે પુસ્તકીયા-કીડા બનેલા છોકરાઓની ચિંતા થાય છે, એમ કહેનારા રવિંદ્રનાથ ટાગોર !

સર્વત્રના વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનમ્ર નિવેદન !

રાષ્ટ્ર અને ધર્મના આ વ્યાપક કાર્યમાં છૂટ્ટા હાથે અર્પણ આપીને આ કાર્યમાં તમારો યોગદાન આપવાની આ સોનેરી તક ગુમાવશો નહીં !

પ્રાદેશિક ભાષાઓમાં ગ્રંથ નિર્મિતિ માટે ભાષાંતરકાર તેમજ સંરચનાકારોની આવશ્યકતા

સનાતન ની અમૂલ્ય ગ્રંથસંપદા મરાઠી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. સદર ગ્રંથસંપદાનું અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવાની સેવા પણ ઉપલબ્ધ છે.

સાધકો, વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે મહત્ત્વની જાણકારી

ભ્રમણભાષ ભારીત કરવા માટે અન્ય આસ્થાપનાનો ચાર્જર અને  પાવરબૅંક નો ઉપયોગ કરવાને બદલે ભ્રમણભાષનો મૂળ ચાર્જર જ વાપરો !

ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !

જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ. 

પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય (ભાગ ૧)

સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે. 

બ્રાહ્મતેજ પ્રદાન કરનારી સેવામાં સહભાગી થવાની સર્વત્રના પુરોહિતોને સોનેરી તક !

 ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

કર્ણાવતી અને જામનગરમાં ગણેશોત્સવ નિમિત્તે ગ્રંથપદર્શનીનું આયોજન

ગણેશ મંદીર ભદ્ર, કર્ણાવતીના વસંત ચોકમાં ગણેશોત્સવ નિમિત્તે ૧૦ દિવસ ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો લગભગ ૫૦૦ જેટલાં ભાવિકોએ લાભ લીધો.

સમજદાર અને સકારાત્મક રહેનારો ૫૩ ટકા આધ્યાત્મિક સ્તર ધરાવતો ઉચ્ચ સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર જન્મેલો વલસાડ (ગુજરાત)નો કુ. કેતન સંદીપ મહાજન (વય ૧૨ વર્ષ) !

મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.