સર્વત્રના વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનમ્ર નિવેદન !

સનાતન આશ્રમોના નૂતનીકરણ માટે નીચે પ્રમાણે સામગ્રી લેવા માટે નાણાંકીય સહાયતા કરશો !

    સનાતનના આશ્રમો હિંદુ ધર્મની પુનર્પ્રતિષ્ઠા માટે નિરંતર પ્રયત્નરત સાધકોનું આધ્યાત્મિક વિદ્યાલય છે ! આશ્રમમાં રહીને પૂર્ણ સમય માટે સાધના કરવાના ઉદ્દેશથી તેમજ રાષ્ટ્ર-ધર્મના કાર્ય માટે સહાયતા કરવા માટે ઇચ્છુક સાધકો અને ધર્માભિમાનીઓની સંખ્યા પ્રતિદિન વધતી જ જાય છે. રામનાથી અને દેવદ સ્થિત આશ્રમ, તે સાથે જ મંગળુરૂ (કર્ણાટક) અને કુડાળના સેવાકેંદ્રોનું નૂતનીકરણ (renovation)નું કાર્ય ચાલુ છે. તે માટે નિમ્ન સામગ્રીની તરત જ આવશ્યકતા છે.

newgmsp_dec16_pg10_rs

 

     જે વાચકો, હિતચિંતકો અથવા ધર્માભિમાનીઓ ઉપર્યુક્ત સામગ્રી વેચાતી લેવા માટે નાણાકીય સહાયતા કરવા માટે ઇચ્છુક હોય, તેમણે શ્રી. ગૌતમ ગડેકરને [email protected] આ સંગણકીય સરનામા પર અથવા નીચે આપેલા ટપાલ સરનામા પર અથવા ૮૪૫૧૦૦૬૨૩૨ આ દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કરવો. (ટપાલ માટે સરનામું : શ્રી. ગૌતમ ગડેકર, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. ૪૦૩ ૪૦૧)

રાષ્ટ્ર અને ધર્મના આ વ્યાપક કાર્યમાં છૂટ્ટા હાથે અર્પણ આપીને આ કાર્યમાં તમારો યોગદાન આપવાની આ સોનેરી તક ગુમાવશો નહીં !

Leave a Comment