નામજપ કયો કરવો ?
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
સુખની ઇચ્છા જ્યારે સમાપ્ત થશે, તે જ સાચું સુખ છે. એ અવસ્થા પ્રાપ્ત થઈ જાય, તો દુઃખી થવાનો પ્રશ્ન જ ઊભો થશે નહીં. સંતોની આ જ અવસ્થા હોય છે. સુખ-દુઃખના અજ્ઞાનમાંથી મુક્ત થવા હેતુ જ ધર્મ છે.
વર્તમાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનું તત્ત્વ સૌથી વધુ પ્રમાણમાં કાર્યરત છે. તે માટે સમષ્ટિ સાધના કરીને જો ૨ વર્ષોથી વધુ સમયગાળો વીતી ગયો હોય, તો એવા સાધકોએ ૨ વર્ષો સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ અવશ્ય કરવો.
મહોત્સવના SanatanRashtraShankhnad.in આ અંગ્રેજી ભાષાના સંકેતસ્થળનું ઉદ્દઘાટન ગોવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી. પ્રમોદ સાવંતના હસ્તે પર્વરી, ગોવા ખાતે મુખ્યમંત્રી કાર્યલયમાં કરવામાં આવ્યું.
ભારતના ઉજ્જવલ ભવિષ્યની ઉદ્દઘોષણા છે. આ અવસર પર ધર્મસેવા માટે કાર્યશીલ અને ગતિશીલ થવું, રાષ્ટ્રરચના અર્થાત્ ધર્મસંસ્થાપનામાં સહભાગી થવા જેવું છે. આ જ વર્તમાન યુગની શ્રેષ્ટ સાધના પણ છે.
હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવું,
આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્ચ સમય છે.
આચમન કરવું એટલે શ્રીવિષ્ણુ ભગવાનના ૨૪ નામ ઉચ્ચારવાં. આચમન કરવા માટે પાણીથી ભરેલો કળશ, પંચપાત્ર, (સંધ્યા કરવા માટે વપરાતું પ્યાલું), આચમની અને પાણી છોડવા માટે તરભાણું લેવું. કળશમાનું થોડું પાણી પંચપાત્રમાં રેડવું.
શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્ન થાય છે અને શિવસાયુજ્ય મુક્તિ મળે છે.
અધ્યાત્મમાંના શાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્યાનમાં આવશે.