પેટનો દુઃખાવો અને પાણી

‘સવારે ઊઠતાવેંત પાણી પીએ, તો જ ઝાડો ઉતરે છે’, એવી ટેવ હોય, તો પણ સવારે આ પાણી પીવાની ટેવ ભાંગવી. પાણી પીને શૌચ થવા કરતાં જઠરાગ્‍નિ (પાચનશક્તિ) સારી હોવી મહત્ત્વનું છે. જો તે સારો રહેશે, તો યોગ્‍ય સમયે જાતે જ શૌચ થાય છે, તે સાથે જ આરોગ્‍ય પણ સારું રહે છે.’

બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્‍યકર્તાઓ અને નાગરિકો !

ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’

આધ્‍યાત્‍મિક સ્‍તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્‍પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્‍ટતાપૂર્ણ વસ્‍ત્રો !

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્‍ત થવાનો વિચાર ધ્‍યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્‍ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્‍યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.

ભારતમાંનું પ્રગતિશીલ પ્રાચીન તંત્રજ્ઞાન (ટેકનોલોજી)નો ઉત્તમ નમૂનો ધરાવતું શહેર : મોહેંજોદડો !

શલ્યચિકિત્સા (surgery) એ અંગ્રેજો પાસેથી ભારતીયોને મળેલી દેણ છે, આ અનેક લોકોની ગેરસમજ છે. સુશ્રુતાચાર્યના સુશ્રુતસંહિતા નામના ગ્રંથમાં જ શલ્યચિકિત્સા વિશેની માહિતી મળે છે.

મૂઢમાર/ઇજા થવી અને મરડાટ આ બીમારીઓ માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

પડવું, ભટકાવું, અપઘાત આ કારણોસર શરીરને મૂઢમાર લાગી શકે છે. બાહ્ય ઘટકોને કારણે જાણીજોઈને અથવા અજાણ્‍યે શરીરના જીવિત ભાગની થયેલી હાનિ, આને ‘ઇજા’, કહે છે.

અભ્‍યંગ (મર્દન)

અભ્‍યંગ કર્યા પછી ઠંડી હવામાં ફરવું નહીં. અભ્‍યંગ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનિટ પછી બેસન (ચણાનો લોટ) અથવા મુલતાની માટી લગાડીને ઉષ્‍ણ અથવા નવશેકા પાણીથી સ્‍નાન કરવું.

આજના દિશાહીન અને નિસ્‍તેજ યુવકો !

આજનો યુવક માતા-પિતાના પૈસા અને કષ્‍ટ પર ‘પૅરાસાઇટ’ની જેમ વધનારો છે. લૈંગિકતા અને વ્‍યસનાધીનતા એ તેના આભુષણ પુરવાર થવા લાગ્‍યા છે. તેને ચલચિત્ર અને રમતો વિશે કેવળ મોટમોટેથી ચર્ચા કરવામાં શેઠાઈ લાગવા માંડી છે.

પ્રકાશ પ્રક્ષેપિત કરનારી ‘જ્‍યોતિફૂલ’ નામની તેમજ દેવદારૂ, જાવધુ આ દૈવી વનસ્‍પતિઓની માહિતી

ભગવાને આપણને દૈવી વૃક્ષો દ્વારા અનેક સુગંધ પ્રદાન કર્યા છે. ‘તેમનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?’, એ પણ ઋષિ-મુનિઓએ આપણને કહ્યું છે.

ધર્માચરણ

કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.

ભૂખ ન લાગવી (Loss of Appetite) આ બીમારી માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

ઘણીવાર કોઈપણ બીમારી ન હોવા છતાં પણ ભૂખ મંદ થવી અથવા ન લાગવી, ઉદા. વયને કારણે, શોક, સૂગ (ચીતરી) ચડનારા દૃશ્‍યો અથવા દુર્ગંધ સામે હોવી, તણાવ ઇત્‍યાદિ. પ્રતિજૈવિક (એંટિબાયોટિક્સ), રાસાયણિક સંયોજનો વાપરીને કરેલા કૅન્‍સર વિરોધી ઉપચાર (કિમોથેરપી) ઇત્‍યાદિને કારણે પણ ભૂખ મંદ થઈ શકે છે.