‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ના સંકેતસ્થળનું ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના હસ્તે ઉદ્દઘાટન !

મહોત્સવના SanatanRashtraShankhnad.in આ અંગ્રેજી ભાષાના સંકેતસ્થળનું ઉદ્દઘાટન ગોવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી. પ્રમોદ સાવંતના હસ્તે પર્વરી, ગોવા ખાતે મુખ્યમંત્રી કાર્યલયમાં કરવામાં આવ્યું.

સનાતન રાષ્‍ટ્ર શંખનાદ : એક ડગલું રામરાજ્‍યની ભણી !

ભારતના ઉજ્‍જવલ ભવિષ્‍યની ઉદ્દઘોષણા છે. આ અવસર પર ધર્મસેવા માટે કાર્યશીલ અને ગતિશીલ થવું, રાષ્‍ટ્રરચના અર્થાત્ ધર્મસંસ્‍થાપનામાં સહભાગી થવા જેવું છે. આ જ વર્તમાન યુગની શ્રેષ્‍ટ સાધના પણ છે.     

બ્રહ્મધ્‍વજ પૂજા-વિધિ

હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્‍ત્ર અનુસાર કેવી રીતે કરવું,

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો ગૂડીપડવા નિમિત્તે સંદેશ

આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્‍નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્‍નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્‍ચ સમય છે.

બેડ-ટી લેવાથી અધ્‍યાત્‍મશાસ્‍ત્ર અનુસાર થનારી હાનિ

આચમન કરવું એટલે શ્રીવિષ્‍ણુ ભગવાનના ૨૪ નામ ઉચ્‍ચારવાં. આચમન કરવા માટે પાણીથી ભરેલો કળશ, પંચપાત્ર, (સંધ્‍યા કરવા માટે વપરાતું પ્‍યાલું), આચમની અને પાણી છોડવા માટે તરભાણું લેવું. કળશમાનું થોડું પાણી પંચપાત્રમાં રેડવું.

શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ

શ્રાવણ મહિનામાં પ્રત્‍યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્‍ન થાય છે અને શિવસાયુજ્‍ય મુક્તિ મળે છે.

શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

અધ્‍યાત્‍મમાંના શાસ્‍ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્‍પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્‍યાનમાં આવશે.

ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્‍વર મંદિરની જાત્રાની વિશિષ્‍ટતા

ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્‍વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્‍યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.

ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્‍થા નાસાના શાસ્‍ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્‍થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્‍ત્રજ્ઞ અભ્‍યાસ કરી રહ્યા છે.

સકામ ભક્તિ અને નિષ્‍કામ ભક્તિ

‘મારી નિષ્‍કામ ભક્તિ કરનારા ભક્તની હું સર્વ પ્રકારે કાળજી લઉં છું’, આ આશયનું વચન શ્રીકૃષ્‍ણએ શ્રીમદ્‌ભગવદ્ ગીતામાં આપ્યું છે. એનીજ પ્રતીતિ નિષ્‍કામ ભક્તિ કરનારો ભક્ત લેતો હોય છે.