પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !

સમગ્ર જગત્‌ની માનવીની સ્‍થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્‍થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્‍તિ અને તેમણે કરેલો અધ્‍યાત્‍મપ્રચાર !

અધ્‍યાત્‍મપ્રચારના કાર્યની વ્‍યાપ્‍તિ વધ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્‍થાની સ્‍થાપના કરી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્‍મ અને તેમનું આધ્‍યાત્‍મિક પ્રવૃત્તિનું કુટુંબ

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિના બાલરોગતજ્‌જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્‍ય થવું સ્‍વીકાર કર્યું.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મશિક્ષણ અને સાધના વિશેની ધ્‍વનિ-ચકતીઓ અને ધ્‍વનિચિત્ર-ચકતીઓની નિર્મિતિ કરવી

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્‍ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્વનિફીત અથક પરિશ્રમ કરીને સિદ્ધ કરવી !

પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્‍યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિની દૃષ્‍ટિએ કરેલું કાર્ય

‘શિષ્‍યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્‍તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્‍તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.

આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન

સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.

સનાતન પંચાંગ, સંસ્‍કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્‍પાદનો

સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્‍યમ પ્રાપ્‍ત થાય, એ માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્‍પાદનોની નિર્મિતિનો આરંભ થયો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્‍યેક દિવસે વધી રહ્યું છે.