મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૧

કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૩

પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્‍યક છે.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્‍યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧

આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્‍યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્‍ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્‍કાળનો સામનો કરવો પડશે.

આપત્‍કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્‍થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્‍યવસ્‍થા કરો !

આપત્‍કાળમાં પ્રત્‍યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્‍યોને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર સહાયતા કરી શકે છે.

મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો !

રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક  ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્‍ય સૂત્ર લાગુ કરી જોવા.

આપત્‍કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦

આપત્‍કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્‍તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્‍તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્‍યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૯

આપત્‍કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્‍યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૮

આપત્‍કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર જોઈતી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

આપત્‍કાળમાં બજારમાં અનેક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.