જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૧

ભારત સરકારના ઇલેક્‍ટ્રૉનિક્સ અને આય.ટી. મંત્રાલયે ચાલુ કરેલા ‘ડિજિલૉકર’ આ ‘ઍપ્‍લિકેશન’નો ઉપયોગ કરવો. (https://digilocker.gov.in/ આ સંકેતસ્‍થળ પર આ વિશે માહિતી ઉપલબ્‍ધ છે.)

આપત્‍કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્‍થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્‍યવસ્‍થા કરો !

આપત્‍કાળમાં પ્રત્‍યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્‍યોને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર સહાયતા કરી શકે છે.

આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો !

મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્‍કાળ માટે ભગવાનને શરણ જઈને અત્‍યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !

મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો !

રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક  ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્‍ય સૂત્ર લાગુ કરી જોવા.

વાવાઝોડા જેવી નૈસર્ગિક આપત્તિનો સામનો કરવા માટે કરવાની પૂર્વસિદ્ધતા અને પ્રત્‍યક્ષ આપત્‍કાલીન સ્‍થિતિમાં કરવાની કૃતિ

આજે વિજ્ઞાને સર્વ ક્ષેત્રોમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, તો પણ વાવાઝોડાં જેવી નૈસર્ગિક આપત્તિ ઉદ્‌ભવે નહીં, આ વાત માનવી શક્તિના પેલે પારની છે. આવા પ્રસંગમાં મન સ્‍થિર રાખીને મનોધૈર્ય ટકાવી રાખવું.

આપત્‍કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦

આપત્‍કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્‍તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્‍તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્‍યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૯

આપત્‍કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્‍યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૮

આપત્‍કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર જોઈતી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭

આપત્‍કાળમાં બજારમાં અનેક નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૬

આપત્‍કાળની દૃષ્‍ટિએ કઈ કઈ વસ્‍તુઓ ઘરમાં હોવી, એ ક્યારેક એકદમ સૂઝતું નથી. વાચકો આવી વસ્‍તુઓ સહેલાઈથી વેચાતી લઈ શકે, એ હેતુથી આગળ વિવિધ વસ્‍તુઓની સૂચિ આપી છે.