ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં જ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના ગ્રંથનિર્મિતિ કાર્યમાં સહભાગી થઈને શીઘ્ર ઈશ્‍વરી કૃપા માટે પાત્ર બનો !

હિંદુ રાષ્‍ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્‍ટ્ર વહેલું આવવાની આવશ્‍યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ‘આપત્‍કાળ પહેલાં ગ્રંથોના માધ્‍યમ દ્વારા વધારેમાં વધારે ધર્મપ્રસાર થાય’, તે માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનો સંકલ્‍પ કાર્યરત થયો હોવાથી આ કાર્યમાં તાલાવેલીપૂર્વક સહભાગી થનારાઓ પર તેમની અપાર કૃપા થશે

જ્ઞાનશક્તિના માધ્‍યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્‍યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્‍યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્‍ઠ સાધના છે.

યુવકો, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રહે તે માટે ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થાવ !

ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.

શ્રીરામ મંદિરના સમારંભ માટે સનાતન સંસ્‍થાનાં આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારીઓની વંદનીય ઉપસ્‍થિતિ !

‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્‍યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્‍ટ્રસૂત્ર છે ! પ્રત્‍યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય.

કેરળમાંના કમ્‍યુનિસ્‍ટોનો અજબ સામ્‍યવાદ !

કેરળના મોટાભાગના હિંદુઓ કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત આપે છે. એક સામાન્‍ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્‍યું કે, તમે કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્‍યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્‍યસંસ્‍કાર કોણ કરશે ?

તામિલનાડુનો હિંદીવિરોધ યોગ્‍ય કે અયોગ્‍ય ?

‘હિંદી એ અંગ્રેજી માટે પર્યાય હોઈ શકે’ તેનો અર્થ વર્તમાનમાં દેશનું જે કામકાજ અંગ્રેજીમાં ચાલી રહ્યું છે, તે સ્‍થાન પર હિંદી પર્યાય થઈ શકે છે.

શું ખરેખર સમાન નાગરિક કાયદાનું પાલન થશે ?

વિરોધકોનો આ આક્ષેપ પણ નિરર્થક છે. સમાન નાગરી કાયદો વ્‍યક્તિગત ધર્મસ્‍વતંત્રતાના સંદર્ભમાં નથી જ્‍યારે સાર્વજનિક જીવન સાથે સંબંધિત છે.

‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના નિમિત્તે…..

સર્વસ્‍તંભીય અને સર્વપક્ષીય લોકશાહીએ છૂપાવેલા આ અત્‍યાચાર બતાવવાનો પ્રયત્ન એટલે કાશ્‍મીર ફાઇલ્‍સ છે. બોલીવુડમાં પ્રતિવર્ષ ગુંડાઓ, માફિયાઓ, ‘ડ્રગ્‍સ પેડલર’, ગંગાબાઈ જેવી વેશ્‍યાગૃહોની સર્વેસર્વાનું ઉદાત્તિકરણ કરનારા અનેક ‘ડ્રામા ફિલ્‍મ્‍સ’ પ્રદર્શિત થાય છે.

‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’માંના સર્વ સત્‍સંગ ‘યુ-ટ્યૂબ’ પર ઉપલબ્‍ધ છે – તેનો લાભ લો !

કાર્યાલયીન કામોની વ્‍યસ્‍તતા, તેમજ કૌટુંબિક દાયિત્‍વને કારણે કેટલાક જિજ્ઞાસુઓ સત્‍સંગોનો નિયમિત રીતે લાભ લઈ શકતા નથી.