સનાતન રાષ્ટ્ર શંખનાદ : એક ડગલું રામરાજ્યની ભણી !
ભારતના ઉજ્જવલ ભવિષ્યની ઉદ્દઘોષણા છે. આ અવસર પર ધર્મસેવા માટે કાર્યશીલ અને ગતિશીલ થવું, રાષ્ટ્રરચના અર્થાત્ ધર્મસંસ્થાપનામાં સહભાગી થવા જેવું છે. આ જ વર્તમાન યુગની શ્રેષ્ટ સાધના પણ છે.
ભારતના ઉજ્જવલ ભવિષ્યની ઉદ્દઘોષણા છે. આ અવસર પર ધર્મસેવા માટે કાર્યશીલ અને ગતિશીલ થવું, રાષ્ટ્રરચના અર્થાત્ ધર્મસંસ્થાપનામાં સહભાગી થવા જેવું છે. આ જ વર્તમાન યુગની શ્રેષ્ટ સાધના પણ છે.
‘‘આધ્યાત્મિક શક્તિને લીધે દેશની ઉન્નતિ થશે અને ભારત વિશ્વગુરુપદ પ્રાપ્ત કરશે; એટલે આપણને ધર્મ સાથે રાષ્ટ્રસેવા પણ કરવી જોઈએ.’’
‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્ટ્રસૂત્ર છે ! પ્રત્યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય.