શ્રીરામ મંદિરના સમારંભ માટે સનાતન સંસ્‍થાનાં આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારીઓની વંદનીય ઉપસ્‍થિતિ !

‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્‍યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્‍ટ્રસૂત્ર છે ! પ્રત્‍યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય.