કેળાનાં પાન : પર્યાવરણ પૂરક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ ઉપયોગી

ભારતીય સંસ્‍કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !

કુપોષણ (Malnutrition) : લક્ષણો, પ્રકાર અને ઉપચાર

‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્‍ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્‍ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્‍પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં.

અંબોડો વાળવાનું મહત્વ અને તે વિશે થયેલી અનુભૂતિઓ

ચૈતન્‍યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્‍યકતા પ્રમાણે તે સ્‍પર્શના માધ્‍યમ દ્વારા મસ્‍તિષ્‍ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્‍પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

અલંકારમાં દેવતાનાં ચિત્રો મઢાવવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

અધ્‍યાત્‍મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્‍યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્‍ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય.

સૂર્યનમસ્કાર

જે લોકો સૂર્ય ભગવાનને પ્રતિદિન નમસ્કાર કરે છે, તેઓ સહસ્રો જન્મ સુધી દરિદ્ર થતા નથી.

સુસંસ્કાર શા માટે આવશ્યક હોય છે ?

કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી.

જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન

જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.