ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ

જેનો જન્‍મ સત્‌કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્‍ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્‍યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્‍વર જેવું છે (તેનું કાર્ય ઈશ્‍વરેચ્‍છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્‍ત્રસંમત ગુરુ થવા માટે યોગ્‍ય છે.

ગુરુની આજ્ઞાનું પાલન કરીને તેમનું મન જીતનારો ઉપમન્‍યુ !

ધૌમ્‍યઋષિએ મોટેથી પૂછ્યું, ‘આરુણી, તું ક્યાં છો ?’ બાંધની દિશામાંથી ઉત્તર આવ્‍યો, ‘ગુરુજી હું અહીંયા છું !’ જુએ છે તો શું ? બાંધ ટકતો ન હોવાથી પોતે આરુણી જ ત્‍યાં આડો પડેલો તેમને દેખાયો ! ગુરુજીએ તેને ઉઠાડ્યો અને પ્રેમથી આલિંગન આપ્‍યું.

યુરોપની પ્રગત સંસ્‍કૃતિ અને સાહિત્‍ય પર ભારતીય વિજ્ઞાન અને અધ્‍યાત્‍મનો પ્રભાવ ! – કૅરોલિન હેગેન, જર્મન વિચારવંત

જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે એકવાર કહ્યું હતું કે, માનવજાતિનો ઉગમ ભારતમાં મળી આવે છે, જ્‍યાં માનવીને ડહાપણ અને ગુણોનો પ્રથમ સાક્ષાત્‍કાર થયો. તેમાંથી આ સત્‍ય સામે છે કે, ભારતનું વર્ણન યુરોપિયન સંસ્‍કૃતિના હાલરડા તરીકે કરી શકાય.

આર્યભટ્ટે ૧ સહસ્ર ૫૦૦ વર્ષો પહેલાં માપ્‍યો પૃથ્‍વીનો વ્‍યાસ !

લગભગ ૧ સહસ્‍ત્ર ૫૦૦ વર્ષો પહેલાં આર્યભટ્ટે જે શોધી કાઢ્યું હતું અને અંટાર્ક્‍ટિકા  ભણી નિર્દેંશ કરનારા સોમનાથ મંદિરમાંનો ‘બાણસ્‍તંભ’ આ શોધનો સાક્ષીદાર છે.

ઇંડોનેશિયા ખાતેના જાવા દ્વીપ પર સ્‍થિત પ્રંબનન મંદિરમાંનું ‘રામાયણ’ નૃત્‍યનાટ્ય !

આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્‍ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્‍મ’, ‘યુધિષ્‍ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.

ગુરુ-શિષ્‍ય સંબંધોના તાંતણા ઘટ્ટ રીતે ગૂંથનારો કૃતજ્ઞતાભાવ !

‘કૃતજ્ઞતા’ આ શબ્‍દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્‍સ્‍ફૂર્ત રીતે વ્‍યક્ત કરવાની ભાવના છે. પ્રત્‍યક્ષમાં ઈશ્‍વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્‍વર અને સર્વેસર્વા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્‍યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્‍યે કૃતજ્ઞતાભાવ વ્‍યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્‍માનંદ મળે છે.

રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્‍ય પરંપરાની આવશ્‍યકતા

શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્‍યાપક સંકલ્‍પના છે અને શિષ્‍ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્‍યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્‍યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્‍યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્‍વી પર જન્‍મ લે છે

સાધકોનું સર્વાંગથી ઘડતર કરનારી સનાતન સંસ્‍થાની એકમેવાદ્વિતીય ગુરુ-શિષ્‍ય પરંપરા !

‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્‍યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્‍બર બની બેઠા છે, જ્‍યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્‍યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્‍ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્‍યવાદ છે.

ઇંડોનેશિયામાંનાં અદ્વિતીય પ્રાચીન મંદિરો અને તેમનાં બાંધકામમાંની વિશિષ્‍ટતાઓ

વાસ્‍તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્‍યા છે.

ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્‍ત ઇતિહાસ

બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.