ઇંડોનેશિયા ખાતેના જાવા દ્વીપ પર સ્‍થિત પ્રંબનન મંદિરમાંનું ‘રામાયણ’ નૃત્‍યનાટ્ય !

આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્‍ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્‍મ’, ‘યુધિષ્‍ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.

ગુરુ-શિષ્‍ય સંબંધોના તાંતણા ઘટ્ટ રીતે ગૂંથનારો કૃતજ્ઞતાભાવ !

‘કૃતજ્ઞતા’ આ શબ્‍દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્‍સ્‍ફૂર્ત રીતે વ્‍યક્ત કરવાની ભાવના છે. પ્રત્‍યક્ષમાં ઈશ્‍વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્‍વર અને સર્વેસર્વા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્‍યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્‍યે કૃતજ્ઞતાભાવ વ્‍યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્‍માનંદ મળે છે.

રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્‍ય પરંપરાની આવશ્‍યકતા

શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્‍યાપક સંકલ્‍પના છે અને શિષ્‍ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્‍યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્‍યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્‍યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્‍વી પર જન્‍મ લે છે

સાધકોનું સર્વાંગથી ઘડતર કરનારી સનાતન સંસ્‍થાની એકમેવાદ્વિતીય ગુરુ-શિષ્‍ય પરંપરા !

‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્‍યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્‍બર બની બેઠા છે, જ્‍યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્‍યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્‍ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્‍યવાદ છે.

ઇંડોનેશિયામાંનાં અદ્વિતીય પ્રાચીન મંદિરો અને તેમનાં બાંધકામમાંની વિશિષ્‍ટતાઓ

વાસ્‍તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્‍યા છે.

ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્‍ત ઇતિહાસ

બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.

ગંગા, જમના અને સરસ્વતી આ જળસ્રતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત હોવું

માનવીના શરીરમાં વચ્‍ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્‍ના નાડીઓ શરીરના અધો, મધ્‍ય અને ઊર્ધ્‍વ ભાગને ચૈતન્‍યથી નવડાવીને આહ્‌લાદિત કરે છે.

ચીન પર રહેલો ભારતીય સંસ્‍કૃતિનો પ્રભાવ

‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્‍યાર સુધીના ઇતિહાસનું એક આશ્‍ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્‍ત કર્યો છે.

‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !

‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્‍યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.

વિજયશ્રીની ગૌરવશાળી પરંપરા જાળવનારી પ્રાચીન ભારતીય શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યા !

આ અસ્‍ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્‍યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્‍ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.