સમર્થ રામદાસસ્‍વામીને તેમની બીમારી માટે ઉપાય તરીકે વાઘણનું દૂધ લાવી આપનારા છત્રપતિ શિવાજી મહારાજ !

શિવાજી મહારાજ પ્રત્‍યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્‍યારે મહાબળેશ્‍વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ.

કંબોડિયા ખાતે ‘નોમ દેઈ’ ગામમાં ભગવાન શિવજીનું બાંધેલું ‘બંતે સરાઈ’ મંદિર !

‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્‍કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્‍ય મળ્યું.

હિંદુ સંસ્‍કૃતિ સાથે સામ્‍ય ધરાવતી વિશ્‍વની પ્રાચીન સંસ્‍કૃતિઓ

મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્‍ટ્ર અને ત્‍યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્‍યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.

શ્રીલંકા ખાતેના બૌદ્ધોએ હિંદુ મંદિરો પર કરેલાં આક્રમણોનું એક ઉદાહરણ – શ્રીલંકા ખાતેના કૅન્‍ડી શહેરમાંનું બૌદ્ધ મંદિર !

બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્‍લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.

ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો.

પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.

ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ

જેનો જન્‍મ સત્‌કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્‍ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્‍યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્‍વર જેવું છે (તેનું કાર્ય ઈશ્‍વરેચ્‍છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્‍ત્રસંમત ગુરુ થવા માટે યોગ્‍ય છે.

ગુરુની આજ્ઞાનું પાલન કરીને તેમનું મન જીતનારો ઉપમન્‍યુ !

ધૌમ્‍યઋષિએ મોટેથી પૂછ્યું, ‘આરુણી, તું ક્યાં છો ?’ બાંધની દિશામાંથી ઉત્તર આવ્‍યો, ‘ગુરુજી હું અહીંયા છું !’ જુએ છે તો શું ? બાંધ ટકતો ન હોવાથી પોતે આરુણી જ ત્‍યાં આડો પડેલો તેમને દેખાયો ! ગુરુજીએ તેને ઉઠાડ્યો અને પ્રેમથી આલિંગન આપ્‍યું.

યુરોપની પ્રગત સંસ્‍કૃતિ અને સાહિત્‍ય પર ભારતીય વિજ્ઞાન અને અધ્‍યાત્‍મનો પ્રભાવ ! – કૅરોલિન હેગેન, જર્મન વિચારવંત

જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે એકવાર કહ્યું હતું કે, માનવજાતિનો ઉગમ ભારતમાં મળી આવે છે, જ્‍યાં માનવીને ડહાપણ અને ગુણોનો પ્રથમ સાક્ષાત્‍કાર થયો. તેમાંથી આ સત્‍ય સામે છે કે, ભારતનું વર્ણન યુરોપિયન સંસ્‍કૃતિના હાલરડા તરીકે કરી શકાય.

આર્યભટ્ટે ૧ સહસ્ર ૫૦૦ વર્ષો પહેલાં માપ્‍યો પૃથ્‍વીનો વ્‍યાસ !

લગભગ ૧ સહસ્‍ત્ર ૫૦૦ વર્ષો પહેલાં આર્યભટ્ટે જે શોધી કાઢ્યું હતું અને અંટાર્ક્‍ટિકા  ભણી નિર્દેંશ કરનારા સોમનાથ મંદિરમાંનો ‘બાણસ્‍તંભ’ આ શોધનો સાક્ષીદાર છે.