ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.

‘અશ્લીલ ચલચિત્ર, ‘પબ’, ‘લિવ ઇન રિલેશનશિપ’ જેવી વાતોને રાજ્યકર્તાઓ દ્વારા માન્યતા આપી હોવાથી રાષ્ટ્રની જનતાનું ચરિત્ર નષ્ટ થઈ રહ્યું છે. ‘રામરાજ્ય’ અને છત્રપતિ શિવાજી મહારાજનું ‘હિંદવી સ્વરાજ્ય’ આદર્શ હતું; કારણકે તે રાજ્યો ચરિત્રસંપન્ન હતાં. ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !

વૈદિક કાળથી આપણાં પૂર્વજોએ ધાર્મિક, વાંશિક, સાંસ્કૃતિક અને રાજનીતિક દૃષ્ટિએ એકાત્મ સમુદાય બનાવ્યો. આ કાર્યના નૈસર્ગિક વિકાસનું ફળ અર્થાત્ હિંદુ રાષ્ટ્ર ! આ હિંદુ રાષ્ટ્ર તેમ જ ચીન સિવાય વિશ્વમાં રહેલા અન્ય કોઈપણ રાષ્ટ્ર માટે પોતાના જીવન-વિકાસની અગાધતાનો ઇતિહાસ કહેવાનું સંભવ નથી. હિંદુ રાષ્ટ્રની ઉત્પત્તિ અમસ્તી જ નથી થઈ. એ કાંઈ રમકડું નથી, કે ન … Read more

સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !

વર્ષ ૨૦૪૦ પછી જગત્માં સનાતન ધર્મનો ઝંડો ફરકશે અને શાંતિ ફેલાશે ! સનાતન નિર્મિત સર્વ ગ્રંથોનું જગત્ની સર્વ ભાષાઓં ભાષાંતર થશે. તમે જે કામ કરી રહ્યા છો, તે અત્યંત સારું છે. આગળ જઈને પ્રત્યેકને તે સ્વીકારવું પડશે. તમે પુષ્કળ ભાગ્યવાન છો; કારણકે તમે સનાતનમાં છો. ભગવાનની ઇચ્છા સમજીને જ તે તે ભાગમાં સનાતનનું કાર્ય છે. … Read more

પ.પૂ. ડૉકટરજીની ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની સંકલ્પના સાકાર થશે !

ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.

સનાતન ધર્મનો પ્રસાર સમસ્ત વિશ્વમાં આગવી રીતે થાય !

ડૉ. જયંત આઠવલે દ્વારા સ્થાપિત રામનાથી સ્થિત સનાતન આશ્રમ એ મારા હિસાબે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ આશ્રમ કહી શકાય. જોકે હું એ આશ્રમમાં ગયો નથી છતાં પણ એ આશ્રમ વિશે જાણેઅજાણ્યે મને માહિતી મળતી રહે છે તે હિસાબે હું ખાત્રીપૂર્વક કહી શકુ છું આ આશ્રમ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પોતાની આગવી પદ્ધતિથી કરે છે એ … Read more

ગાયનું મહત્વ

ગાયનું દૂધ નાના બાળકો માટે પણ પોષક હોય છે. ગાયો જ્યારે વનમાં ચરવા જાય છે, તે સમયે તેમના અસ્તિત્વથી વાતાવરણ ચૈતન્યદાયી બને છે, તેમજ તેમના દ્વારા ચરવાને કારણે માટીના કણ પવિત્ર બને છે અને ભૂમિને આનંદ થાય છે. સમગ્ર જગત્માં ગોવંશવૃદ્ધિ થાય, તો તેની પવિત્રતાને કારણે રજ-તમનો પ્રભાવ પણ ઓછો થાય છે. તેથી પહેલાંના સમયમાં … Read more

માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મનું કર્તવ્ય

માનવી મૂળમાં અને સ્વભાવથી સ્વાર્થી, લોભી હોય છે. તેના વર્તન પર જો રાજદંડનો અંકુશ ન હોય, તો તે અનિર્બંધ થવામાં વિલંબ લાગતો નથી. આવા માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મ અને દંડનું કર્તવ્ય છે. જો રાજદંડ આ કાર્ય પાર ન પાડે, તો સમાજમાં માત્સ્ય ન્યાયનો (મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે) હોબાળો મચી જશે.’ – … Read more

અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી, એટલે એની પુનર્સ્થાપના થશે !

અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી; એટલે કાળમહિમા અનુસાર એની પુનર્સ્થાપના થશે. એને માટે હિંદુઓને કોઈ પણ પ્રકારના અધર્મનો ઉપયોગ નહીં કરવો પડે; પરંતુ અન્ય લોકો ધર્મના ચિરંતન જ્ઞાન ભણી પોતાની મેળે જ આકર્ષિત થશે અને થઈ રહ્યા છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

રાષ્ટ્ર અને ધર્મ પર સંકટના સમયે ઓછામાં ઓછું આટલું તો કરો !

રાષ્ટ્ર અને ધર્મ વિશેના માઠાં સમાચાર પ્રાપ્ત થાય, ત્યારે સગાંસંબંધીઓને ગંભીરતાનું ભાન થાય; એ માટે તે દિવસે ગળ્યું ન ખાવ, દૂરદર્શન ઉપર મનોરંજક કાર્યક્રમ ન જુઓ તેમજ સંકટગ્રસ્ત હિંદૂ ભાઈઓ માટે પ્રાર્થના કરો અને એમને માટે સહાયતા મોકલાવો. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

પ્રજા સત્ત્વપ્રધાન હોય, તો જ લોકતંત્ર સફળ બને છે

વર્તમાનમાં ધર્મશિક્ષણના અભાવે પ્રજા રજ-તમ પ્રધાન થઈ ગઈ છે. એવામાં રજ-તમ પ્રધાન વ્યક્તિ જ એમના આદર્શ બને છે. પ્રજા એમને જ ચૂંટે છે, તેને કારણે ભ્રષ્ટ, ગુંડા, રાષ્ટ્રદ્રોહી અને ધર્મદ્રોહી વ્યક્તિ રાજ્યકર્તા બને છે. પરિણામે, સમાજ, રાષ્ટ્ર અને ધર્મની અસીમ હાનિ થઈ છે. એના ઉપર એક જ ઉપાય છે, ધર્મશિક્ષણ આપીને હિંદુઓને સાધનારત કરવા અને … Read more