અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી, એટલે એની પુનર્સ્થાપના થશે !

અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી; એટલે કાળમહિમા અનુસાર એની પુનર્સ્થાપના થશે. એને માટે હિંદુઓને કોઈ પણ પ્રકારના અધર્મનો ઉપયોગ નહીં કરવો પડે; પરંતુ અન્ય લોકો ધર્મના ચિરંતન જ્ઞાન ભણી પોતાની મેળે જ આકર્ષિત થશે અને થઈ રહ્યા છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી