રાષ્ટ્ર અને ધર્મ પર સંકટના સમયે ઓછામાં ઓછું આટલું તો કરો !

રાષ્ટ્ર અને ધર્મ વિશેના માઠાં સમાચાર પ્રાપ્ત થાય, ત્યારે સગાંસંબંધીઓને ગંભીરતાનું ભાન થાય; એ માટે તે દિવસે ગળ્યું ન ખાવ, દૂરદર્શન ઉપર મનોરંજક કાર્યક્રમ ન જુઓ તેમજ સંકટગ્રસ્ત હિંદૂ ભાઈઓ માટે પ્રાર્થના કરો અને એમને માટે સહાયતા મોકલાવો.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી