પ.પૂ. ડૉકટરજીની ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની સંકલ્પના સાકાર થશે !

ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.