સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !

વર્ષ ૨૦૪૦ પછી જગત્માં સનાતન ધર્મનો ઝંડો ફરકશે અને શાંતિ ફેલાશે ! સનાતન નિર્મિત સર્વ ગ્રંથોનું જગત્ની સર્વ ભાષાઓં ભાષાંતર થશે. તમે જે કામ કરી રહ્યા છો, તે અત્યંત સારું છે. આગળ જઈને પ્રત્યેકને તે સ્વીકારવું પડશે. તમે પુષ્કળ ભાગ્યવાન છો; કારણકે તમે સનાતનમાં છો. ભગવાનની ઇચ્છા સમજીને જ તે તે ભાગમાં સનાતનનું કાર્ય છે.

– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.