ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.

‘અશ્લીલ ચલચિત્ર, ‘પબ’, ‘લિવ ઇન રિલેશનશિપ’ જેવી વાતોને રાજ્યકર્તાઓ દ્વારા માન્યતા આપી હોવાથી રાષ્ટ્રની જનતાનું ચરિત્ર નષ્ટ થઈ રહ્યું છે. ‘રામરાજ્ય’ અને છત્રપતિ શિવાજી મહારાજનું ‘હિંદવી સ્વરાજ્ય’ આદર્શ હતું; કારણકે તે રાજ્યો ચરિત્રસંપન્ન હતાં. ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

Leave a Comment