સનાતન ધર્મનો પ્રસાર સમસ્ત વિશ્વમાં આગવી રીતે થાય !

ડૉ. જયંત આઠવલે દ્વારા સ્થાપિત રામનાથી સ્થિત સનાતન આશ્રમ એ મારા હિસાબે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ આશ્રમ કહી શકાય. જોકે હું એ આશ્રમમાં ગયો નથી છતાં પણ એ આશ્રમ વિશે જાણેઅજાણ્યે મને માહિતી મળતી રહે છે તે હિસાબે હું ખાત્રીપૂર્વક કહી શકુ છું આ આશ્રમ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પોતાની આગવી પદ્ધતિથી કરે છે એ … Read more

ગાયનું મહત્વ

ગાયનું દૂધ નાના બાળકો માટે પણ પોષક હોય છે. ગાયો જ્યારે વનમાં ચરવા જાય છે, તે સમયે તેમના અસ્તિત્વથી વાતાવરણ ચૈતન્યદાયી બને છે, તેમજ તેમના દ્વારા ચરવાને કારણે માટીના કણ પવિત્ર બને છે અને ભૂમિને આનંદ થાય છે. સમગ્ર જગત્માં ગોવંશવૃદ્ધિ થાય, તો તેની પવિત્રતાને કારણે રજ-તમનો પ્રભાવ પણ ઓછો થાય છે. તેથી પહેલાંના સમયમાં … Read more

‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના !

‘જીવિત હોવું એ ઈશ્વર દ્વારા મળેલી એક તક હોય છે. આપણા પર પરિસ્થિતિનું થનારું પરિણામ જાણીને પ્રતિદિન શુદ્ધિકરણ કરવું, એ ખરી સાધના છે. અમસ્તી જ સાધના કરવી અને પરિસ્થિતિ જાણી લઈને સાધના કરવી, તેમાં ફેર છે. જો એકાદ વ્યક્તિ અમસ્તી જ સાધના કરે, તો તે એકલી અર્થાત્ વ્યષ્ટિ સાધના થઈ કહેવાય. તે સંગઠિત રીતે થઈ … Read more

માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મનું કર્તવ્ય

માનવી મૂળમાં અને સ્વભાવથી સ્વાર્થી, લોભી હોય છે. તેના વર્તન પર જો રાજદંડનો અંકુશ ન હોય, તો તે અનિર્બંધ થવામાં વિલંબ લાગતો નથી. આવા માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મ અને દંડનું કર્તવ્ય છે. જો રાજદંડ આ કાર્ય પાર ન પાડે, તો સમાજમાં માત્સ્ય ન્યાયનો (મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે) હોબાળો મચી જશે.’ – … Read more

અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી, એટલે એની પુનર્સ્થાપના થશે !

અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી; એટલે કાળમહિમા અનુસાર એની પુનર્સ્થાપના થશે. એને માટે હિંદુઓને કોઈ પણ પ્રકારના અધર્મનો ઉપયોગ નહીં કરવો પડે; પરંતુ અન્ય લોકો ધર્મના ચિરંતન જ્ઞાન ભણી પોતાની મેળે જ આકર્ષિત થશે અને થઈ રહ્યા છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

રાષ્ટ્ર અને ધર્મ પર સંકટના સમયે ઓછામાં ઓછું આટલું તો કરો !

રાષ્ટ્ર અને ધર્મ વિશેના માઠાં સમાચાર પ્રાપ્ત થાય, ત્યારે સગાંસંબંધીઓને ગંભીરતાનું ભાન થાય; એ માટે તે દિવસે ગળ્યું ન ખાવ, દૂરદર્શન ઉપર મનોરંજક કાર્યક્રમ ન જુઓ તેમજ સંકટગ્રસ્ત હિંદૂ ભાઈઓ માટે પ્રાર્થના કરો અને એમને માટે સહાયતા મોકલાવો. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

પ્રજા સત્ત્વપ્રધાન હોય, તો જ લોકતંત્ર સફળ બને છે

વર્તમાનમાં ધર્મશિક્ષણના અભાવે પ્રજા રજ-તમ પ્રધાન થઈ ગઈ છે. એવામાં રજ-તમ પ્રધાન વ્યક્તિ જ એમના આદર્શ બને છે. પ્રજા એમને જ ચૂંટે છે, તેને કારણે ભ્રષ્ટ, ગુંડા, રાષ્ટ્રદ્રોહી અને ધર્મદ્રોહી વ્યક્તિ રાજ્યકર્તા બને છે. પરિણામે, સમાજ, રાષ્ટ્ર અને ધર્મની અસીમ હાનિ થઈ છે. એના ઉપર એક જ ઉપાય છે, ધર્મશિક્ષણ આપીને હિંદુઓને સાધનારત કરવા અને … Read more

હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મીઓ સર્વધર્મસમભાવ શબ્દ ઉચ્ચારતા નથી !

હિંદુઓ હવે તો ધર્મનો અભ્યાસ તેમજ સાધના કરો, હિંદૂ ધર્મની શ્રેષ્ઠતા અનુભવો અને સર્વધર્મસમભાવ શબ્દ સદા માટે દાટી દો. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

વાસ્તવિક (ખરું) શિક્ષણ

ઈશ્વરપ્રાપ્તિ કરાવી આપે, એ જ ખરું શિક્ષણ છે. વિજ્ઞાન સહિત અન્ય બધું શિક્ષણ માયા સંબંધી છે. તે માયાજનિત સુખ આપે છે અને ઈશ્વરથી દૂર લઈ જાય છે એટલે એનું મૂલ્ય શૂન્ય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

હિંદૂ રાષ્ટ્રની સ્થાપના માટે પ્રત્યક્ષ સક્રિય થાઓ

હિંદૂ રાષ્ટ્રની સ્થાપના, એ નિરંતર કેટલાક વર્ષો ચાલનારી સમાજના માનસિક પરિવર્તનની પ્રક્રિયા છે. ધર્મક્રાંતિનો અર્થ છે, ધર્મને અનુકૂળ સમાજનું માનસિક પરિવર્તન થવું. વર્ષ ૨૦૧૪ પછી ધીરે-ધીરે હિંદુત્વનિષ્ઠો માટે સમય અનુકૂળ થતો ગયો. વર્ષ ૨૦૧૮ પછી આપણને ધર્મક્રાંતિમાં સફળતા મળવા લાગશે અને વર્ષ ૨૦૨૩ સુધી ભારતમાં ધર્માધિષ્ઠિત હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત થશે ! – (પરાત્પર ગુરુ) ડૉ. … Read more